વૈષ્ણવદેવી અમદાવાદ ખાતે આવેલ શાંતિ જુનિયર પ્રી સ્કૂલ તથા લક ફાઉન્ડેશન અને અહિલ્યા સ્વ સહાય જૂથ દ્વારા શાળાના બાળકોએ નાતાલની ઉજવણી કોઈકના શાન્તા બનીને કરી.આ ઉજવણીના ભાગરૂપે તેઓ સ્વર્ગ કોમ્યુનિટી કેર (વૃદ્ધાશ્રમ) માં વડીલો સાથે સમય વિતાવ્યો. આ ઉપરાંત બીમાર વૃદ્ધોને પણ તેમના તાલે જુમાવ્યા. તથા તેમની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ફ્રુટ અને સ્વીટ નું ડિસ્ટ્રીબ્યુશન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ: મુકબધિર વિદ્યાર્થિનીઓનું નૃત્ય જોઈ અનેક રાજ્યના DIGથી કોન્સ્ટેબલે જુઓ Video શું કર્યું
અમદાવાદ: તે વિદ્યાર્થિનીઓ મુકબધિર હતી, છતાં તેમનું નૃત્ય જોઈ અનેક રાજ્યના DIGથી કોન્સ્ટેબલે જુઓ...
તિલકવાડા ચોકડી પર સર્જાયો ગમખ્વાર અકસ્માત : ટ્રેલર ચાલકે અનેક વાહનોને લીધા અડફેટમાં
તિલકવાડા ચોકડી પર સર્જાયો ગમખ્વાર અકસ્માત : ટ્રેલર ચાલકે અનેક વાહનોને લીધા અડફેટમાં
*સંખેશ્વર : સંખેશ્ચર ખાતે વિજ વાયર દૂર કરવા અરજદાર સતત અરજી આપવા છતાંય કોઇ કામગીરી નહિ, જીઇબી સમી ની મનમાની આવી સામે..*
સંખેશ્ચર ખાતે રહેતા સાધુ રસીલા બેન બળદેવ દાસ જેઓ સતત ૧ વર્ષ થી વીજ વાયર દૂર કરવા અરજી કરી રહ્યા...
সোণাৰিত বিনামূলীয়া চিকিৎসা শিবিৰ সম্পন্ন
সোণাৰিৰ পি বি চিকিৎসালয়ৰ প্ৰথম প্ৰতিষ্ঠা দিৱস উপলক্ষে আজি চিকিৎসালয়টিত এক বিনামূলীয়া চিকিৎসা...