તારીખ ૨૫' મી ડીસેમ્બર ના રોજ, પરશુરામ પરિવાર દ્વારા આયોજિત ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલબિહારી બાજપાઈ જી ની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ ના શુભ દિન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જી ના મન કી બાત કાર્યક્રમ અને રક્તદાન કેમ્પ કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વડિલો ને યુવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ITI ખાતે 2022 માં પાસ થયેલા વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજાયો
પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ITI ખાતે 2022 માં પાસ થયેલા વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજાયો
दो मोटरसाइकिल की आमने-सामने की टक्कर में 5 लोग घायल
रायबरेली जिले के महाराजगंज कोतवाली क्षेत्र के हाईवे पर तेज रफ्तार दो मोटरसाइकिल आपस में टकरा गई...
Meet Gujarat News માંજરોલ અને મિંઢોળ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પરથી લીલા વૃક્ષોનું
Meet Gujarat News માંજરોલ અને મિંઢોળ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પરથી લીલા વૃક્ષોનું
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ખેડબ્રહ્મા હેલીપેડ ખાતે ઉતરશે રિહર્સલ કરાયું
વડાલી તાલુકાના ધામડી અન્નક્ષેત્રે કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ...
Gadhada|| ગૌચર જમીન મામલે માલધારી સમાજ લાલઘુમ! #news #andolan #botadnews #maldharisamaj #gauchar
Gadhada|| ગૌચર જમીન મામલે માલધારી સમાજ લાલઘુમ! #news #andolan #botadnews #maldharisamaj #gauchar