તારીખ ૨૫' મી ડીસેમ્બર ના રોજ, પરશુરામ પરિવાર દ્વારા આયોજિત ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલબિહારી બાજપાઈ જી ની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ ના શુભ દિન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જી ના મન કી બાત કાર્યક્રમ અને રક્તદાન કેમ્પ કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વડિલો ને યુવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वसुंधरा राजे की शिवराज सिंह चौहान से मुलाकात के क्या है सियासी मायने !
राजस्थान की पूर्व मुख्यमंत्री वसुंधरा राजे ने बुधवार देर शाम दिल्ली में केंद्रीय कृषि एवं किसान...
અમીરગઢ પોલીસે ટ્રકમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપ્યા
બનાસકાંઠા જિલ્લાના અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોડર ચેકપોસ્ટ પોલીસે મોટી માત્રામાં દારૂ ઝડપી...
Haj Yatra 2024: हज यात्रा के लिए यात्रियों का पहला जत्था रवाना, विदेश मंत्रालय ने तैयारियों की समीक्षा की
नई दिल्ली। हज यात्रा 2024 के लिए यात्रियों का पहला जत्था आईजीआई हवाई अड्डे से रवाना हो गया।...