તારીખ ૨૫' મી ડીસેમ્બર ના રોજ, પરશુરામ પરિવાર દ્વારા આયોજિત ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલબિહારી બાજપાઈ જી ની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ ના શુભ દિન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જી ના મન કી બાત કાર્યક્રમ અને રક્તદાન કેમ્પ કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વડિલો ને યુવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના રામપુરાના સરપંચને ગેરવર્તણૂક અને સત્તાનો દૂરઉપયોગ કરતાં સસ્પેન્ડ કર્યો
ડીસા તાલુકાના રામપુરા ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હોવાની ઘટના સામે આવી છે....
કેબલની ચોરી અને તાંબાની કોપર ચોરીનો ભેદ ઉકેલાયો
#buletinindia #gujarat #bharuch
અમદાવાદ શહેરમાં 28 ઓગસ્ટના રોજ ફેનટા ફેશન શોના ફાઈનિલસટ વિનરોની પ્રતિક્રિયા... વઘુ જાણો અહીં
અમદાવાદ શહેરમાં 28 ઓગસ્ટના રોજ ફેનટા ફેશન શોના ફાઈનિલસટ વિનરોની પ્રતિક્રિયા... વઘુ જાણો અહીં
Amit Shah Fake Video Case: अमित शाह के फर्जी वीडियो के मामले मे अहमदाबाद से 2 लोग गिरफ्तार
Amit Shah Fake Video Case: अमित शाह के फर्जी वीडियो के मामले मे अहमदाबाद से 2 लोग गिरफ्तार
ज़हरीला (नकली) खाना जो आप रोज़ खाते हैं | Plastic Rice, Garlic, Food Color & More
ज़हरीला (नकली) खाना जो आप रोज़ खाते हैं | Plastic Rice, Garlic, Food Color & More