તારીખ ૨૫' મી ડીસેમ્બર ના રોજ, પરશુરામ પરિવાર દ્વારા આયોજિત ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલબિહારી બાજપાઈ જી ની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ ના શુભ દિન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જી ના મન કી બાત કાર્યક્રમ અને રક્તદાન કેમ્પ કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વડિલો ને યુવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Halla Bol: विपक्षी एकता पर मंडरा रहा संकट? | BJP Vs Congress | Opposition Unity | Rahul Gandhi
Halla Bol: विपक्षी एकता पर मंडरा रहा संकट? | BJP Vs Congress | Opposition Unity | Rahul Gandhi
હિંમતનગર શહેરના નાગરિકોને પાણી માટેની નગરપાલિકા ની સૂચના.
સાબરકાંઠા માં તેમજ સમગ્ર ગુજરાત માં છેલ્લા કેટલા દિવસો થી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી તમામ ડેમો...
વલસાડ જિલ્લાને ઓરેન્જ એલેટ આપવામાં આવ્યું
વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસની અંદર ભારે વરસાદની આગાહી આપતા વહીવટી તંત્ર દ્વારા વલસાડ...
सीएम भजनलाल की जमानत निरस्त करने का प्रार्थना-पत्र खारिज:अदालत ने कहा-प्रार्थी को प्रार्थना पत्र लगाने का अधिकार नहीं
अदालत की अनुमति के बिना विदेश यात्रा पर गए सीएम भजनलाल शर्मा को दी गई अग्रिम जमानत को रद्द करने...