તારીખ ૨૫' મી ડીસેમ્બર ના રોજ, પરશુરામ પરિવાર દ્વારા આયોજિત ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલબિહારી બાજપાઈ જી ની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ ના શુભ દિન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જી ના મન કી બાત કાર્યક્રમ અને રક્તદાન કેમ્પ કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વડિલો ને યુવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સર્જન ડોકટર અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ | SatyaNirbhay News Channel
રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સર્જન ડોકટર અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ | SatyaNirbhay News Channel
બનાસકાંઠા ના ડીસામાં આ શહીદ વીરોના બલિદાનની યાદમાં આર.એસ.એસ. દ્વારા મસાલ રેલી યોજાઇ હતી.
બનાસકાંઠા ના ડીસામાં આ શહીદ વીરોના બલિદાનની યાદમાં આર.એસ.એસ. દ્વારા મસાલ રેલી યોજાઇ હતી.
પાવાગઢ પોલીસની સરાહનીય કામગીરી, લિંબાયત (સુરત)થી ગુમ થનાર યુવકને પાવાગઢથી શોધી તેના ભાઈને સોંપ્યો.
પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનનરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબનાઓએ આપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષક...
कापरेन पुलिस ने भेड़ चोरी के मामले में फरार आरोपी को किया गिरफ्तार, लग्जरी कार से करते थे चोरी
कापरेन पुलिस ने भेड़ चोरी के मामले में फरार आरोपी को किया गिरफ्तार, लग्जरी कार से करते थे चोरी