તારીખ ૨૫' મી ડીસેમ્બર ના રોજ, પરશુરામ પરિવાર દ્વારા આયોજિત ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલબિહારી બાજપાઈ જી ની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ ના શુભ દિન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જી ના મન કી બાત કાર્યક્રમ અને રક્તદાન કેમ્પ કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વડિલો ને યુવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महावितरणच्या जळगाव झोनच्या शहादा उपविभागात कर्मचाऱ्यांना मारहाण
महावितरणच्या जळगाव झोनच्या शहादा उपविभागात कर्मचाऱ्यांना मारहाण
पन्नास लाखांची फसव़णूक आरोपीस दोन वर्षांची सक्तमजुरी
औरंगाबाद: पुणे जिल्हा परिषदेत नोकरी लावून देण्याचे आमिष दाखवून 25 लाख 73 हजार रूपयांची फसवणूक...
ধুবুৰীত শুকুৰ আলীক দেখা পাই কি ক’লে মুখ্যমন্ত্ৰীয়ে মুখ্যমন্ত্ৰী মামাক কি উপহাৰ দিলে ধুবুৰীৰ ভাগিনে?
ধুবুৰীত শুকুৰ আলীক দেখা পাই কি ক’লে মুখ্যমন্ত্ৰীয়ে মুখ্যমন্ত্ৰী মামাক কি উপহাৰ দিলে ধুবুৰীৰ...
ભારજ નદીના પટમાં ટ્રેક્ટર ફસાઈ જતા મહા મુશીબતે જેસીબી બોલાવી બહાર કઢાયું
ભારજ નદીના પટમાં ટ્રેક્ટર ફસાઈ જતા મહા મુશીબતે જેસીબી બોલાવી બહાર કઢાયું
...
એક અઠવાડિયામાં પુલ પર બીજી વાર ગાબડું પડતા સમારકામ કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ફાટક ઉપર નવા ઓવર બ્રિજ માં વારંવાર ગાબડા પડવાના બનાવથી આ પૂલ જર્જરીત...