તારીખ ૨૫' મી ડીસેમ્બર ના રોજ, પરશુરામ પરિવાર દ્વારા આયોજિત ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલબિહારી બાજપાઈ જી ની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ ના શુભ દિન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જી ના મન કી બાત કાર્યક્રમ અને રક્તદાન કેમ્પ કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વડિલો ને યુવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માતાજી ને ગરુડ સવારીએ બિરાજમાન કરાયા
🚩 શુક્રવાર🚩 ખેડબ્રહ્મા માતાજી ચાચરચોકમાં બિરાજમાન મા અંબાજી મંદિરથી ગરુડની સવારી ઉપર બિરાજમાન...
China Earthquake: चीन में महसूस हुए तेज भूकंप के झटके, रिक्टर स्केल पर 5.7 मापी गई तीव्रता
बीजिंग। चीन के शिनजियांग में मंगलवार को तेज भूकंप के झटके महसूस किए गए हैं। स्थानीय...
પોરબંદરના ઠક્કર પ્લોટમાં ફટાકડાના લીધે આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી
પોરબંદરના ઠક્કર પ્લોટમાં ફટાકડાના લીધે આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી
કોંગ્રેસે જાહેર કરી ત્રીજી યાદી
7 ઉમેદવારોના નામ જાહેર કરાયા
કોંગ્રેસે આજે પોતાની ત્રીજી યાદી જાહેર કરી ૦૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે...