તારીખ ૨૫' મી ડીસેમ્બર ના રોજ, પરશુરામ પરિવાર દ્વારા આયોજિત ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલબિહારી બાજપાઈ જી ની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ ના શુભ દિન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જી ના મન કી બાત કાર્યક્રમ અને રક્તદાન કેમ્પ કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વડિલો ને યુવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bitcoin case: कर्नाटक में सरकार बनते ही एक्शन मोड में आया कांग्रेस, बिटकॉइन घोटाला मामले की फिर से होगी जांच
Bitcoin Scam: कर्नाटक में बिटकॉइन घोटाला मामले की फिर से जांच की जाएगी। इसकी जानकारी गृह...
रेल बजट 2024-25 : राजस्थान को रिकार्ड 9959 करोड़ रूपये के बजट का आवंटन
श्री अश्विनी वैष्णव, माननीय रेलमंत्री ने बजट में भारतीय रेलवे के लिए किए गए प्रावधानों पर दिनांक...
બજાણાના દેગામ નજીકની સીમમાંથી ગેરકાયદે હાથ બનાવટની બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી
બજાણાના દેગામ નજીકની સીમમાંથી ગેરકાયદે હાથ બનાવટની બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી
इन फूड आइटम्स में पाया जाता है हेल्दी फैट, जो वजन कंट्रोल करने में है बेहद मददगार
हेल्दी फैट हमारे शरीर के लिए किसी भी तरह से नुकसानदेह नहीं होते, बल्कि ये प्रोटीन और...
ડીસામાં રખડતાં પશુઓનો આંતક : રસ્તા વચ્ચે ગાયો આવી જતાં આશાસ્પદ યુવક મોતને ભેટ્યો
બનાસકાંઠાના ડીસામાં રખડતા પશુઓનો ખૂબજ ત્રાસ વધી ગયો છે. બે દિવસમાં રખડતા પશુઓના કારણે સર્જાયેલા...