તારીખ ૨૫' મી ડીસેમ્બર ના રોજ, પરશુરામ પરિવાર દ્વારા આયોજિત ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલબિહારી બાજપાઈ જી ની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ ના શુભ દિન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જી ના મન કી બાત કાર્યક્રમ અને રક્તદાન કેમ્પ કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીર ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વડિલો ને યુવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક વિજ્ઞાન તીર્થ શંખેશ્વરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ
શત્રુંજય માં શંખેશ્વર જવું શંખેશ્વર "શંખેશ્વર દાદા જેવા જ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ...
અમરેલી ના ડો.નીતિનભાઈ ત્રિવેદી અમરેલી થી સોમનાથ સાઈકલ લઈ પ્રથમ જ્યોતિર્લિંગ ના દર્શન કર્યાં
આજરોજ આદરણીય એવા ડો. નીતિનભાઈ ત્રિવેદી જેમણે પવિત્ર શ્રાવણ માસ મા પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી...
Farmer Protest: किसानों और पुलिस के बीच झड़प के बाद किसानों का बड़ा फैसला | Aaj Tak Hindi
Farmer Protest: किसानों और पुलिस के बीच झड़प के बाद किसानों का बड़ा फैसला | Aaj Tak Hindi
ફોર લાઈન રોડ નું ખાતમુર્હત કરવામાં આવ્યું
આજ રોજ થરાદ ચાર રસ્તા ખાતે થરાદ થી લાખણી ફોર લાઈન રોડ નું ખાતમુર્હત કરવામાં આવ્યું જે પ્રસગે થરાદ...