કોરોના કાળમાં બન્યા હતાં સંકટમોચન,, ફરી એકવાર એક્ટિવ થયા સોનુ સુદ, કોરોનાએ વિશ્વભર સહિત અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે ફરી વિશ્વમાં કોરોનાની રી એન્ટ્રી થઈ છે ચીન અને જાપાનમાં અત્યારે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાને લઈને સરકારએક્ટિવ થઈ છે. ત્યારે કોરોના કાળમાં ગરીબોના મસિયા એવા સોનુ સુદ ફરી એકવાર એક્ટિવ મોડ માં જોવા મળ્યા હતા ટ્વિટ કરીને દેશવાસીઓને સંદેશો આપ્યો હતો. કહ્યું કે ઈશ્વર કરે મારી જરૂર ન પડે પરંતુ જો લાગે તો યાદ રાખજો નંબર એ જ છે કોરોના કાળમાં ગરીબો માટે સંકટમોચન બનનાર ફરી એક વખત ગરીબોની મદદ માટે તૈયાર થયા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गजेंद्र सिंह शेखावत के केंद्रीय कैबिनेट मंत्री बनने पर जताया भाजपा जिला प्रवक्ता अनिल जैन तालेड़ा ने जताया हर्ष
बूंदी जिले में शेखावत के करीबी माने जाते हैं अनिल जैन
भारत सरकार के केंद्रीय मंत्रिमंडल...
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બિપરજોય વાવાઝોડાની સંભવિત સ્થિતિ સામે રક્ષણાત્મક પગલાઓ લેવા અંગેના આયોજન માટેની બેઠક યોજાઈ
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને બિપરજોય વાવાઝોડાની...
વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો...
'विरासत कर लगा तो रुक जाएगी अर्थव्यवस्था, भारत के 99 प्रतिशत लोग...', कांग्रेस के सुझाव पर बोले अर्थशास्त्री
Inheritance Tax। लोकसभा चुनाव के बीच विरासत कर (संपत्ति के बंटवारा) को लेकर सियासी घमासान...