રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલ સરકારની શપથવિધિ થયા બાદ અનેક નવા મંત્રીઓએ પોતાનો પદ ભાર સંભાળ્યો છે ત્યારે ભુપેન્દ્રભાઈ પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનાર સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે આજે એક નવી પહેલ કરી છે. બળવંતસિંહ રાજપૂતે પોતાને મળતા તમામ પ્રકારના ભથ્થાઓ સરકારને સુપ્રત કરવાનો નિર્ણય કર્યો છે.બળવંતસિંહ એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળી પત્ર આપી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં અમોને કેબીનેટ કક્ષાના મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે. સરકાર દ્વારા મંત્રીઓને નિયમાનુસાર મળવાપાત્ર પગાર-ભથ્થાની ચુકવણી કરવામાં આવે છે. હું મંત્રી તરીકે મળવાપાત્ર પગાર અને અન્ય પગાર આધારિત ભથ્થા સ્વીકારવા માંગતો નથી, જે જાણમાં લઇ જરૂરી કાર્યવાહી સારુ વિનંતી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Yogi ने जनसभा के दौरान सपा अध्यक्ष Akhilesh Yadav पर साधा निशाना | Uttar Pradesh | Aaj Tak News
CM Yogi ने जनसभा के दौरान सपा अध्यक्ष Akhilesh Yadav पर साधा निशाना | Uttar Pradesh | Aaj Tak News
টাইপাত আনুষ্ঠানিক ভাৱে যোগদান কৰি প্ৰতিক্ৰিয়া প্ৰকাশ কৰিলে ৰাইজৰ দলৰ প্ৰাক্তন সম্পাদক লোহিত গগৈয়ে
টাইপাত আনুষ্ঠানিক ভাৱে যোগদান কৰি প্ৰতিক্ৰিয়া প্ৰকাশ কৰিলে ৰাইজৰ দলৰ প্ৰাক্তন সম্পাদক লোহিত গগৈয়ে
सेवा पंधरवाडात प्रलंबित अर्ज निकाली काढा! जिल्हाधिकारी शर्मा यांचे आवाहन@india report
सेवा पंधरवाडात प्रलंबित अर्ज निकाली काढा! जिल्हाधिकारी राधा बिनोद शर्मा यांचे आवाहन@india report
Weather Update Today: 10 राज्यों में भारी बारिश की चेतावनी, दिल्ली-NCR समेत इन राज्यों में अलर्ट, जानें देशभर के मौसम का हाल
IMD Weather Update: आईएमडी के ताजा अपडेट के मुताबिक, राजधानी दिल्ली से लेकर यूपी, उत्तराखंड,...
વલસાડના ઉમરગામ તાલુકા ખાતે એક અજબ ઘટના, 4 બાળકો સહિત પોતે ઝેર પી લેતા આપઘાત કરવાની કોશિશ
વલસાડના ઉમરગામ તાલુકા ખાતે એક અજબ ઘટના, 4 બાળકો સહિત પોતે ઝેર પી લેતા આપઘાત કરવાની કોશિશ