હવે ફરીવાર સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર શરૂ થઈ ગયો છે. ભારત દેશમાં પણ સરકાર સતર્ક થઈ ગઈ છે અને વેક્સિન તથા દર્દીઓ માટેની સગવડો પર ભાર મુકી રહી છે. બીજી તરફ રાજ્ય સરકારોએ પણ કોરોનાને લઈને આગવી તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આજે અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. સાવચેતી રાખીશું તો સારૂ રહેશે. મેળાવડામાં જવાનું મોટેભાગે ટાળવું જોઈએ. મેળાવડાઓ હોય ત્યાં માસ્ક પહેરીને જ જવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે, હવેથી હું પણ માસ્ક પહેરવાનું શરૂ કરી દઈશ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આશાદીપ દ્વારા ગળતેશ્વર તાલુકાના નવ ગામોમાં વૃક્ષારોપણ કરાયું.
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.26 ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના વસો, કુણી, વનોડા,...
અમદાવાદ (બોડકદેવ) સત્કાર એપાર્ટમેન્ટ માં કાઉન્સિલર સાથે દરેક રહીશો એ સ્વચ્છ અભિયાન ની પરતિજ્ઞા લીધી
અમદાવાદ (બોડકદેવ) સત્કાર એપાર્ટમેન્ટ માં કાઉન્સિલર સાથે દરેક રહીશો એ ગરબા રમવા પહેલા સ્વચ્છ...
মঙলদৈ জিলা কৰ্মচাৰী পৰিষদৰ তিনি ঘণ্টীয়া অৱস্থান ধৰ্মঘট
মঙলদৈ জিলা কৰ্মচাৰী পৰিষদৰ তিনি ঘণ্টীয়া অৱস্থান ধৰ্মঘট
शिराळे नगर भागात डॉ.योगेश क्षीरसागर यांच्या हस्ते सिमेंट रस्ते कामाचा शुभारंभ@india report
शिराळे नगर भागात डॉ.योगेश क्षीरसागर यांच्या हस्ते सिमेंट रस्ते कामाचा शुभारंभ@india report
અમદાવાદ ખાતે આવેલ સરસપુર માં મર્ડર નું બનાવ જાણો ત્યાંના રહીશો દ્વારા વધુ માહિતી sms news ઉપર
અમદાવાદ ખાતે આવેલ સરસપુર માં મર્ડર નું બનાવ જાણો ત્યાંના રહીશો દ્વારા વધુ માહિતી sms news ઉપર