હવે ફરીવાર સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર શરૂ થઈ ગયો છે. ભારત દેશમાં પણ સરકાર સતર્ક થઈ ગઈ છે અને વેક્સિન તથા દર્દીઓ માટેની સગવડો પર ભાર મુકી રહી છે. બીજી તરફ રાજ્ય સરકારોએ પણ કોરોનાને લઈને આગવી તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આજે અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. સાવચેતી રાખીશું તો સારૂ રહેશે. મેળાવડામાં જવાનું મોટેભાગે ટાળવું જોઈએ. મેળાવડાઓ હોય ત્યાં માસ્ક પહેરીને જ જવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે, હવેથી હું પણ માસ્ક પહેરવાનું શરૂ કરી દઈશ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન કરાશે :કાલે ભવ્ય સંતવાણી ડાયરો
પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8...
ढकुआखाना में 76वां स्वतंत्रता दिवस समारोह
पूरे राज्य में देश का 76वां स्वतंत्रता दिवस मनाया जा रहा है। ढकुआखाना कोई अपवाद नहीं है। 76वां...
Telangana Election 2023 : तेलंगाना में चुनाव को लेकर बोले गृहमंत्री Amit Shah | BJP Vs Congress
Telangana Election 2023 : तेलंगाना में चुनाव को लेकर बोले गृहमंत्री Amit Shah | BJP Vs Congress
વલભીપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સુખદેવ મહારાજ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
વલભીપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સુખદેવ મહારાજ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા