હવે ફરીવાર સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર શરૂ થઈ ગયો છે. ભારત દેશમાં પણ સરકાર સતર્ક થઈ ગઈ છે અને વેક્સિન તથા દર્દીઓ માટેની સગવડો પર ભાર મુકી રહી છે. બીજી તરફ રાજ્ય સરકારોએ પણ કોરોનાને લઈને આગવી તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આજે અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. સાવચેતી રાખીશું તો સારૂ રહેશે. મેળાવડામાં જવાનું મોટેભાગે ટાળવું જોઈએ. મેળાવડાઓ હોય ત્યાં માસ્ક પહેરીને જ જવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે, હવેથી હું પણ માસ્ક પહેરવાનું શરૂ કરી દઈશ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિલ્હીના આ મોટા શોપિંગ મોલની થશે હરાજી, કિંમત રાખવામાં આવી ₹2900 કરોડ!
દેશની રાજધાની દિલ્હીના સૌથી પોશ વિસ્તારમાં સ્થિત એક શોપિંગ મોલની હરાજી થવા જઈ રહી છે. રોઇટર્સના...
રાણાગઢ ગામે રસ્તા પર પાણી ફેંકવા બાબતે મારામારી થતાં એક મહિલાને ઈજા પહોંચી
લીંબડી તાલુકાના રાણાગઢ ગામે રસ્તા પર પાણી ફેંકવા બાબતે મારામારી થતાં એક મહિલાને ઈજા પહોંચી હતી....
गाड़ी से घूमने की कर रहे हैं तैयारी, तो जानें State Highway, National Highway और Expressway में क्या होता है अंतर
लगातार बेहतर होती सड़कों के कारण लोग अब अपनी कार से ही लंबी दूरी की यात्रा करना पसंद करते हैं।...
फहराया गया उल्टा राष्ट्रीय ध्वज कलेक्टर भवन पर मामला जनपद आजमगढ़
जनपद आजमगढ़ में,फहराया गया उल्टा राष्ट्रीय ध्वज कलेक्टर भवन पर।मालूम होकि जनपद आजमगढ़ में,देश व...
Muharram holiday 2024: आज मुहर्रम पर पुडुचेरी में स्कूल रहेंगे बंद, बेहतर व्यवस्था के लिए पीएम को लिखा पत्र
आज (17 जुलाई को) मुहर्रम के अवसर पर पुडुचेरी के सभी स्कूल बंद रहेंगे। स्कूल शिक्षा निदेशालय ने...