હવે ફરીવાર સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર શરૂ થઈ ગયો છે. ભારત દેશમાં પણ સરકાર સતર્ક થઈ ગઈ છે અને વેક્સિન તથા દર્દીઓ માટેની સગવડો પર ભાર મુકી રહી છે. બીજી તરફ રાજ્ય સરકારોએ પણ કોરોનાને લઈને આગવી તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આજે અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. સાવચેતી રાખીશું તો સારૂ રહેશે. મેળાવડામાં જવાનું મોટેભાગે ટાળવું જોઈએ. મેળાવડાઓ હોય ત્યાં માસ્ક પહેરીને જ જવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે, હવેથી હું પણ માસ્ક પહેરવાનું શરૂ કરી દઈશ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEET পৰীক্ষাত সফলতা অৰ্জন কৰা ছিমৰান আহমেদক সম্বৰ্ধনা
সৰ্ব ভাৰতীয় NEET পৰীক্ষাত অৱতীৰ্ণ হৈ বিশেষ ভাৱে উত্তীৰ্ণ হোৱা বিলাসীপাৰা মহকুমাৰ চাপৰৰ ছিমৰান...
અમદાવાદમાં ફિલ્મ “એક્સિડન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, ફિલ્મ 19મી જુલાઈએ રિલીઝ થશે
આખો દેશ આજે પણ સાબરમતી ટ્રેન દુર્ઘટનાની પીડા અનુભવે છે, પરંતુ નિર્દોષ લોકોના મોતની અવિસ્મરણીય...
Tata Motors Share | Mega Demerger के बाद Stock में रौनक, जान लें कबतक पूरा होगा डीमर्जर? | News
Tata Motors Share | Mega Demerger के बाद Stock में रौनक, जान लें कबतक पूरा होगा डीमर्जर? | News