સાવરકુંડલા ખાતે થી ઉમરાહ ની મુબારક સફરે જતા વ્યકતિ ઓ નું સન્માન કરવા માં આવ્યું 

##################

     સાવરકુંડલા માં થી હજજે ઉમરાહ ની સફરે જતા મુસ્લિમ અગ્રણી ઓ નું સન્માન કરતા મુસ્લિમ અગ્રણી ઓ 

         પીર સૈયદ સરકાર દાદાબાપુ કાદરી પીર સૈયદ સરકાર મુનિરબાપુ કાદરી ની દુઆ ઓ થી સાવરકુંડલા માંથી સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ હાજી જાહિદભાઈ જાદવ.ના દીકરા જુબેરભાઈ જાદવ.તેમના પત્ની તથા નગર પાલિકા ના પૂર્વ નગર સેવક મુસ્તાકભાઈ જાદવ.તથા તેમના પત્ની જમીલાબેન જાદવ. ઇરફાનભાઈ મુન્નાભાઈ ચૌહાણ.હજજે ઉમરાહ ની સફરે જતા તેમનું સન્માન સુન્ની મુસ્લિમ જમાત ના પૂર્વ પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી તથા સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ હાજી જાહિદભાઈ જાદવ વિગેરે મુસ્લિમ અગ્રણી સલીમ ભાઈ જાદવ ઈદરીશભાઈ જાદવ ઈનુસભાઈ જાદવ દપુભાઈ જાદવ રફીક જાદવ ઓ એ ફુલ હાર થી સન્માન કરી રવાનગી કરવા માં આવેલ  

      હજજે ઉમરાહ ની મુબારક સફરે જતા તમામ હાજી સાહેબો ની ઉમરાહ ની સફર આસાન થી કબૂલ મંજુર ફરમાવે તેવી દુઆ કરવા માં આવેલ હતી