સુરતમા લવ જેહાદ મામલે હિન્દુ હિત રક્ષકમંડળ દ્વારા કતારગામ બાપા સીતારામ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ . છેલ્લા એક મહિનામાં કતારગામ વિસ્તારમાં ત્રણ યુવતીઓને વિધર્મી યુવાનો દ્વારા ભાગી જવાના કિસ્સામાં ઉગ્ર વિરોધ થયો.