વિરપુર તાલુકાના આસપુર ગામે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોરની સતત પ્રયત્નોથી વિદ્યાર્થીઓ માટે એસટી બસ ચાલુ કરવામાં આવી આસપુર ગામના 50 જેટલા વિદ્યાર્થીઓ સાઠંબામાં આવેલી ગ્રુપ વિકાસ વિદ્યામંદિર સુધી સાઈકલ અન્ય વાહન તથા ચાલીને સ્કૂલમાં જતા હતા, ત્યારે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોર ના સતત પ્રયત્નો તેમજ ગુજરાત પ્રદેશ ન્યૂઝ અને બીજી કેટલીક ચેનલો અને ન્યૂઝ પેપરમા ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવતા ન છૂટકે તંત્ર જાગીને વિદ્યાર્થીઓને બસની સુવિધા મળી રહે તે હેતુથી એસટી બસ ચાલુ કરવામાં આવી 50 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં બસ ચાલુ થવાથી ખુશીનો માહોલ બન્યો આ બસ ચાલુ થવાથી આજુબાજુના ગામડા ઓ જેમકે વજાવત ,જાલમપુરા , કશિયાવત જેવા ગામડાઓ ને લાભ મળી શકશે વીરપુર મોડાસા બસ હવે આસપુર ગામમાંથી જશે તો આજુબાજુના ગામના લોકોને બાયડ મોડાસા જવા માટે આ બસનો લાભ મળી શકશે આ બસ નું ઉદ્ઘાટન આસપુર ગામના ગ્રામજનો દ્વારા ફૂલહાર શ્રીફળ દ્વારા કરવામાં આવ્યું જેમ કે આસપુર ગામના સરપંચ શ્રી ડેપો ટી સરપંચ શ્રી આસપુર દૂધ મંડળીના ચેરમેન શ્રી સેક્રેટરી શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના વિરપુર તાલુકા ઉપપ્રમુખ દ્વારા બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছয় কোটি টকাৰ ৩৬ কেজি আফিং জব্দ STF, চাৰিজনক আটক
আমিনগাঁৱত অসমৰ বিশেষ টাস্ক ফ’ৰ্চে এখন বাহনৰ পৰা ৬ কোটি টকাৰ ৩৬ কেজি আফিং উদ্ধাৰ কৰি জব্দ...
Manmohan Singh Funeral News: Nigambodh घाट के गेट पर कांग्रेस कार्यकर्ताओं को रोका गया | Aaj Tak
Manmohan Singh Funeral News: Nigambodh घाट के गेट पर कांग्रेस कार्यकर्ताओं को रोका गया | Aaj Tak
મહુવા ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી આર સી મકવાણા ના જન્મદિવસની ઉજવણી
મહુવા ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી આર સી મકવાણા ના જન્મદિવસની ઉજવણી
આજ રોજ મહુવાના...
राजस्थान सरकार की याचिका पर सुप्रीम कोर्ट का बड़ा फैसला, अब नहीं जाएगी 15 लाख लोगों की नौकरियां
राजस्थान की 23 हजार खानों पर छाए संकट के बादल अब छट गए हैं. सुप्रीम कोर्ट (Supreme Court) ने...
સુરત પાટીદાર સમાજ અનામત આંદોલન સમિતિ દ્વારા તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
સુરત પાટીદાર સમાજ અનામત આંદોલન સમિતિ દ્વારા તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું