વિરપુર તાલુકાના આસપુર ગામે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોરની સતત પ્રયત્નોથી વિદ્યાર્થીઓ માટે એસટી બસ ચાલુ કરવામાં આવી આસપુર ગામના 50 જેટલા વિદ્યાર્થીઓ સાઠંબામાં આવેલી ગ્રુપ વિકાસ વિદ્યામંદિર સુધી સાઈકલ અન્ય વાહન તથા ચાલીને સ્કૂલમાં જતા હતા, ત્યારે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોર ના સતત પ્રયત્નો તેમજ કેટલીક ચેનલો અને ન્યૂઝ પેપરમા ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવતા ન છૂટકે તંત્ર જાગીને વિદ્યાર્થીઓને બસની સુવિધા મળી રહે તે હેતુથી એસટી બસ ચાલુ કરવામાં આવી 50 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં બસ ચાલુ થવાથી ખુશીનો માહોલ બન્યો આ બસ ચાલુ થવાથી આજુબાજુના ગામડા ઓ જેમકે વજાવત ,જાલમપુરા , કશિયાવત જેવા ગામડાઓ ને લાભ મળી શકશે વીરપુર મોડાસા બસ હવે આસપુર ગામમાંથી જશે તો આજુબાજુના ગામના લોકોને બાયડ મોડાસા જવા માટે આ બસનો લાભ મળી શકશે આ બસ નું ઉદ્ઘાટન આસપુર ગામના ગ્રામજનો દ્વારા ફૂલહાર શ્રીફળ દ્વારા કરવામાં આવ્યું જેમ કે આસપુર ગામના સરપંચ શ્રી ડેપો ટી સરપંચ શ્રી આસપુર દૂધ મંડળીના ચેરમેન શ્રી સેક્રેટરી શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના વિરપુર તાલુકા ઉપપ્રમુખ દ્વારા બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi ने CM Himanta Biswa Sarma पर साधा निशाना, कहा- सबसे भ्रष्ट सीएम हैं | Assam | Aaj Tak
Rahul Gandhi ने CM Himanta Biswa Sarma पर साधा निशाना, कहा- सबसे भ्रष्ट सीएम हैं | Assam | Aaj Tak
ড্ৰাগছ ব্যৱসায়ত জৰিত অংগানবাদী কৰ্মীক গ্ৰেপ্তাৰ
ড্ৰাগছ ব্যৱসায়ত জৰিত অংগানবাদী কৰ্মীক গ্ৰেপ্তাৰ
নুমলীগড়ৰ দৈগ্ৰোঙত অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ
উদ্যোগত হাতী মানুহৰ সংঘাত ৰোধৰ
বাবে জন সজাগতা মূলক সভা।বিধায়ক বিশ্বজিৎ ফুকন আৰু DFO ৰ অংশগ্ৰহণ।
নুমলীগড়ৰ দৈগ্ৰোঙত অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ উদ্যোগত হাতী মানুহৰ সংঘাত ৰোধৰ বাবে জন...
সোণাৰিত বৃদ্ধৰ বেংক একাউণ্টৰ পৰা প্ৰবঞ্চকে ধন উলিয়াই নিয়াৰ অভিযোগ
সোণাৰিত বৃদ্ধৰ বেংক একাউণ্টৰ পৰা প্ৰবঞ্চকে ধন উলিয়াই নিয়াৰ অভিযোগ।
সোণাৰিৰ কাষৰীয়া নাফুক গাঁওৰ...
જૂનાગઢ લોહાણામહાજનવાડી ખાતે દાતાઓ માટે યોજયો સન્માન સમારોહ
જૂનાગઢ લોહાણામહાજનવાડી ખાતે દાતાઓ માટે યોજયો સન્માન સમારોહ