વિરપુર તાલુકાના આસપુર ગામે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોરની સતત પ્રયત્નોથી વિદ્યાર્થીઓ માટે એસટી બસ ચાલુ કરવામાં આવી આસપુર ગામના 50 જેટલા વિદ્યાર્થીઓ સાઠંબામાં આવેલી ગ્રુપ વિકાસ વિદ્યામંદિર સુધી સાઈકલ અન્ય વાહન તથા ચાલીને સ્કૂલમાં જતા હતા, ત્યારે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોર ના સતત પ્રયત્નો તેમજ કેટલીક ચેનલો અને ન્યૂઝ પેપરમા ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવતા ન છૂટકે તંત્ર જાગીને વિદ્યાર્થીઓને બસની સુવિધા મળી રહે તે હેતુથી એસટી બસ ચાલુ કરવામાં આવી 50 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં બસ ચાલુ થવાથી ખુશીનો માહોલ બન્યો આ બસ ચાલુ થવાથી આજુબાજુના ગામડા ઓ જેમકે વજાવત ,જાલમપુરા , કશિયાવત જેવા ગામડાઓ ને લાભ મળી શકશે વીરપુર મોડાસા બસ હવે આસપુર ગામમાંથી જશે તો આજુબાજુના ગામના લોકોને બાયડ મોડાસા જવા માટે આ બસનો લાભ મળી શકશે આ બસ નું ઉદ્ઘાટન આસપુર ગામના ગ્રામજનો દ્વારા ફૂલહાર શ્રીફળ દ્વારા કરવામાં આવ્યું જેમ કે આસપુર ગામના સરપંચ શ્રી ડેપો ટી સરપંચ શ્રી આસપુર દૂધ મંડળીના ચેરમેન શ્રી સેક્રેટરી શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના વિરપુર તાલુકા ઉપપ્રમુખ દ્વારા બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
খাৰুপেটীয়াত কেন্দ্ৰীয়ভাবে পতাকা উত্তোলন কৰে পৌৰসভাৰ সভানেত্ৰী কৃষ্ণা সাহাই
খাৰুপেটীয়াত কেন্দ্ৰীয়ভাবে পতাকা উত্তোলন কৰে পৌৰসভাৰ সভানেত্ৰী কৃষ্ণা সাহাই
Nifty & Nifty Bank Today: Ashish Bahety से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Ashish Bahety से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
আজাদী কা অমৃত মহোৎসৱ সংহতি ৰাখি খাৰুপেটীয়া ৰামকৃষ্ণ সেৱাশ্ৰমত আজি অনুষ্ঠিত হয় যুৱ সম্মিলন
আজাদী কা অমৃত মহোৎসৱ ক সংহতি ৰাখি আজি খাৰুপেটীয়া ৰামকৃষ্ণ সেৱাশ্ৰম উদ্যোগত অনুষ্ঠিত হয় "যুৱ...
সাংবাদিক বিকাশ শৰ্মালৈ সাহিত্য বঁটা
সাংবাদিক বিকাশ শৰ্মা লৈ সাহিত্য - সংস্কৃতিৰ বঁটা " অসমীয়া প্ৰতিদিন" ৰ গোলাঘাটৰ সাংবাদিক তথা শিশু...
પશુઓના જીવ બચાવ્યા; કતલખાને જતા બચાવેલા ઘેટા-બકરાને ડીસા-રાજપુર પાંજરાપોળને સોંપ્યા...
પશુઓના જીવ બચાવ્યા; કતલખાને જતા બચાવેલા ઘેટા-બકરાને ડીસા-રાજપુર પાંજરાપોળને સોંપ્યા...