આજરોજ પાંચાળનું પ્રગટ પીરાણું લોમેધામ ધજાળાથી પરમ પૂજ્ય મહંત મહારાજ શ્રી ભરતબાપુ બોટાદ મુકામે કાઠી ક્ષત્રિય બોર્ડિંગમાં પધારી ઠાકર દર્શન અને આશીર્વચનનો લાભ આપ્યો હતો... હાલમાં કાઠી બોર્ડિંગ બોટાદમાં કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાત અને બોટાદ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની ઉત્તમ તૈયારી કરાવાય રહી છે...તૈયારી કરતા 35 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા પૂજ્ય બાપુનું પુષ્પમાલા અને પુસ્તક થી સન્માન કરવામાં આવ્યું પૂજ્ય બાપુએ વિધાર્થીઓ ને રૂડા આશીર્વાદ સાથે સૌ પોતાના ઈચ્છીત લક્ષ સુધી પહોંચે એવાં શુભ આશીર્વાદ સાથે પ્રેરણાત્મક વાતો કરી હતી...સાથે સૌની આદર્શ શિસ્ત અને મહેનત માટે ખુબ રાજીપો વ્યક્ત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिंदे गटातील नेत्याचा राज्य सरकारला घरचा आहेर...
मुंबई: ठाकरे गटाचे नेते खासदार संजय राऊत यांना जामीन मिळाला आहे. पण, ठाकरे गटाच्या नेत्यांनी संजय...
36 व्या दिवशीही उदगीर येथे शिवाजी महाराज चौकात साखळी उपोषण सुरुच
36 व्या दिवशीही उदगीर येथे शिवाजी महाराज चौकात साखळी उपोषण सुरुच
५७ हजार शेतकऱ्यांचा डेटा किसान सन्मान योजनेत अपडेट
अखेर...! तलाठ्यानेच शेतकऱ्याला तारले... जिंतूर: तालुक्यात पीएम किसान सन्मान निधी योजनेत ५७ हजार...
શું હિરોશિમા નાગાસાકી પર પરમાણુ વિસ્ફોટ વાસ્તુ સાથે સંબંધિત છે - જાણો વાસ્તુશાસ્ત્રી ડૉ સુમિત્રાજી પાસેથી
જાપાનમાં થયેલા વિસ્ફોટથી માત્ર જાપાન જ હચમચી ગયું હતું એટલું જ નહીં, આ ઘટના આજે પણ આખી દુનિયામાં...
લુવાણાકળશ ગામે ક્લેશહર માતાજીના મન્દિરે હવન તેમજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે માતાજી કલેશ્વરના પ્રાણ પ્રતિષ્ઠા ના શુભ દિવસે રાત્રે જાગરણ તેમજ...