નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ભરૂચ આયોજિત 27માં વાર્ષિક વિજ્ઞાન મેળામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ અંકલેશ્વરની ધોરણ-૩માં અભ્યાસ કરતી કેશ્વી પટેલ, જેમણે ભરૂચ જિલ્લાની 36 શાળાઓમાંથી ચિત્ર સ્પર્ધામાં દ્વિતિય નંબરે પાસ થતાં ગુરુકુલીય ગુણવત્તાનું ગૌરવ વધાર્યું હતું. આ ગૌરવવંતી ક્ષણે સંસ્થાના વડા પૂજ્ય ગુરુજીએ અંતરના રાજીપા સાથે દીકરીને આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના આચાર્યા સહીત શિક્ષકમિત્રોનું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યું હતુ. આ સરાહનીય સિદ્ધિ બદલ સૌને ગુરુકુલ પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संत समाज के सानिध्य में मनाया कृष्ण जन्मोत्सव।
संत समाज के सानिध्य में मनाया कृष्ण जन्मोत्सव।
मेड़ता सिटी :-मेड़ता सिटी की प्राचीन बम्ब बावड़ी पर...
KUTIYANA કુતિયાણામાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીમાભાઈ મકવાણાનું ફોર્મ રજુ 11 11 2022
KUTIYANA કુતિયાણામાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીમાભાઈ મકવાણાનું ફોર્મ રજુ 11 11 2022
থেকেৰাগুৰি হৰিমন্দিৰৰ পানীত বিষাক্ত বেক্টেৰিয়া
*থেকেৰাগুৰি হৰিমন্দিৰৰ পানীত বিষাক্ত বেক্টেৰিয়া!*
*ভদিয়া নামৰ প্ৰসাদ বিষক্ৰিয়া ঘটনা*...
આશ્રમ રોડ પર આવેલી કેનેરા બેંકના કરન્સી ચેસ્ટ મેનેજરે બેંકના રૂ.11.50 લાખની ઉચાપત કરી
અમદાવાદ
આશ્રમ રોડ પર આવેલી કેનેરા બેંકના કરન્સી ચેસ્ટ મેનેજરે બેંકના રૂ.11.50...