નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ભરૂચ આયોજિત 27માં વાર્ષિક વિજ્ઞાન મેળામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ અંકલેશ્વરની ધોરણ-૩માં અભ્યાસ કરતી કેશ્વી પટેલ, જેમણે ભરૂચ જિલ્લાની 36 શાળાઓમાંથી ચિત્ર સ્પર્ધામાં દ્વિતિય નંબરે પાસ થતાં ગુરુકુલીય ગુણવત્તાનું ગૌરવ વધાર્યું હતું. આ ગૌરવવંતી ક્ષણે સંસ્થાના વડા પૂજ્ય ગુરુજીએ અંતરના રાજીપા સાથે દીકરીને આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના આચાર્યા સહીત શિક્ષકમિત્રોનું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યું હતુ. આ સરાહનીય સિદ્ધિ બદલ સૌને ગુરુકુલ પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઓપન ગુજરાત ટેબલ ટેનિશ ટુર્નામેન્ટ બે દિવસ માટે કેશોદ ખાતે યોજાશે
જૂનાગઢ જિલ્લા ના કેશોદ શહેર ખાતે બે દિવસ માટે ઓપન ગુજરાત ટેબલ ટેનિશ ઇનવીતેશન નું આયોજન કરવામાં...
Bengaluru's Clogged Roads Causes Problems For Daily Commuters
Bengaluru's Clogged Roads Causes Problems For Daily Commuters
Oppo A3 Pro 5G की लॉन्च डेट से उठा पर्दा, खूबसूरत कलर और डिजाइन के साथ इस दिन पेश होगा फोन
Oppo अपने ग्राहकों के लिए एक नया फोन लॉन्च करने जा रहा है। Oppo A3 Pro 5G को लेकर मार्केट में...
मेयर ने नहीं दिया नोटिस का जवाब, मुनेश कोर्ट जाने व सरकार निलंबन की तैयारी में
हेरिटेज निगम मेयर मुनेश गुर्जर की परेशानी बढ़ती जा रही है। सरकार के अभियोजन स्वीकृति जारी करने के...
ડીસાના ભડથમાં પતિના પરસ્ત્રી સાથે સબંધથી કંટાળી પત્નીએ આત્મહત્યા કરતાં ચકચાર
ડીસા તાલુકાના ભડથ ગામે પતિના કુટુંબની એક મહિલા સાથે આડા સંબંધ રાખતો હોવાથી પત્નીએ કંટાળીને પોતાના...