નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ભરૂચ આયોજિત 27માં વાર્ષિક વિજ્ઞાન મેળામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ અંકલેશ્વરની ધોરણ-૩માં અભ્યાસ કરતી કેશ્વી પટેલ, જેમણે ભરૂચ જિલ્લાની 36 શાળાઓમાંથી ચિત્ર સ્પર્ધામાં દ્વિતિય નંબરે પાસ થતાં ગુરુકુલીય ગુણવત્તાનું ગૌરવ વધાર્યું હતું. આ ગૌરવવંતી ક્ષણે સંસ્થાના વડા પૂજ્ય ગુરુજીએ અંતરના રાજીપા સાથે દીકરીને આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના આચાર્યા સહીત શિક્ષકમિત્રોનું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યું હતુ. આ સરાહનીય સિદ્ધિ બદલ સૌને ગુરુકુલ પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#girsomnath l સુત્રાપાડા બંદરમાં 358 કરોડના ખર્ચે નિર્માણ થનાર જેટીના કામના શ્રી ગણેશ થયા l
#girsomnath l સુત્રાપાડા બંદરમાં 358 કરોડના ખર્ચે નિર્માણ થનાર જેટીના કામના શ્રી ગણેશ થયા l
नगर निगम कोटा दक्षिण के वार्ड 08 में जंगली जानवर का हमला, पांच बकरियों की मौत**
नगर निगम कोटा दक्षिण के वार्ड 08 में जंगली जानवर का हमला, पांच बकरियों की मौत**
कोटा, 22...
Ram Mandir के लिए Ayodhya पहुंचा Lallantop, राम मंदिर के ज़बरदस्त माहौल में क्या बोले लोग?
Ram Mandir के लिए Ayodhya पहुंचा Lallantop, राम मंदिर के ज़बरदस्त माहौल में क्या बोले लोग?
विकसित राजस्थान-2047 पर्यटन से जुड़े हितधारकों ने बून्दी में पर्यटन को बढ़ावा देने के लिए दिए सुझाव
विकसित राजस्थान-2047 दस्तावेज तैयार करने के लिए बून्दी जिले के पर्यटन उद्योग से संबंधित हितधारकों...