વિવાદમાં સપડાયેલી ફિલ્મ પઠાણના રિલીઝ સામે હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ મેદાને આવ્યુ છે.અને ગુજરાતમાં ફિલ્મ રિલીઝ ન થાય તે માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાનને પત્ર લખ્યો છે. ફિલ્મમાં અશ્લિલતાનું વરવું પ્રદર્શન થયાની રજૂઆત સાથે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પત્ર લખ્યો છે.ત્યારે શૈક્ષિક સંઘ નો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ફેસબુક આઈ .ડી. પરથી શિક્ષકો બળાપો કાઢતા જોવા મળ્યા છે. શૈક્ષિક સંઘ સામે કેટલા પ્રશ્નો થઈ રહ્યા છે. જેમાં શુ પેપર ફૂટે ત્યારે આ સંઘ ક્યાં જાય છે,,,શુ સંઘ પાસે શિક્ષણ અને શિક્ષકો ને લગતા કોઈ પ્રશ્નો નથી, આ કેટલી મોટી સમસ્યા પર સંઘે અવાજ ઉઠાવ્યો છે,,સુરત શહેરમાં તક્ષશિલા હોનારત મા માસુમ બાળકોના જીવ ગયા ત્યારે આ મહાસંઘ કેમ ચૂપ હતુ?? Ops વિશે કંઈક કરો સહિત અનેક લખાણ વડે બળાપો કાઢી રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ग्राम विकासाला प्राधान्य......
सौ.जयश्री गोकुळ आठवले
नुकताच माळेगाव नकी व धरमवाडी गट ग्रामपंचायत चा कार्यकाळ संपत आला.त्या अनुषंगाने ग्राम पंचायत...
Uddhav Thackeray की Eknath shinde? दसऱ्याला कोणाचं भाषण ऐकणार? Ajit Pawar यांनी घेतलं नाव
Uddhav Thackeray की Eknath shinde? दसऱ्याला कोणाचं भाषण ऐकणार? Ajit Pawar यांनी घेतलं नाव
भगवान बाबा माध्यमिक विद्यालय केकत जळगाव
भगवान बाबा माध्यमिक विद्यालय केकत जळगाव
पाचोड/
भगवान बाबा माध्यमिक विद्यालय केकत जळगाव शाळेची...
જ્ઞાનવાપી કેસઃ જ્ઞાનવાપી કેસમાં ઔરંગઝેબની એન્ટ્રી, મુસ્લિમ પક્ષે કહ્યું- આલમગીર છે મસ્જિદનો માલિક
જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં, મુસ્લિમ પક્ષે મંગળવારે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં દલીલ કરી હતી...
শিৱসাগৰ জিলাৰ অ এন জি চিৰ বাৰে ৰহনীয়া বিশাল সাংস্কৃতিক শোভাযাত্ৰা । অভিনেত্ৰী প্ৰীতি।কংকণাৰ অংশ গ্ৰহন।
শুকুৰ বাৰে শিৱসাগৰ জিলাৰ প্ৰাকৃতিক তেল গেচ আয়োগ চমুকৈ অ এন জি চিৰ বসন্ত উৎসৱ উপলক্ষে এক বিশাল...