ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં રાજમંદીર ટોકીઝની સામે અને તુલસીનગર સોસાયટીની આગળ નેનાવા હાઈવે પર જાહેર રોડ પર આવેલી ગટરનાળાની કુંડી ગમેત્યારે ગંભીર અકસ્માત સર્જે તેવી હાલતમાં રસ્તાની વચ્ચોવચ્ચ હોવા છતાંય અને આ કુંડી બાબતે અનેક રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો ફક્ત વાયદાઓ જ કરી રહ્યા છે.લોકોમા ચર્ચાતો સવાલ એજ છે કે, રાતના અંધકારના સમયે કોઈ રાહદારી કે વાહન ચાલક અજાણતા કુંડીમા પડે અને ગંભીર અકસ્માતનો ભોગ બને તેની રાહ જોઈ રહ્યા છે કે શું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યુવાનોને સ્વરોજગારી માટેની અમૂલ્ય તક : ધંધા અર્થે હવે ૮ લાખ સુધીની લોન સહાય મળશે
ગુજરાત સરકાર અને ગ્રામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવા માટે શ્રી વાજપાઇ...
दिल्ली-NCR में बदला मौसम का मिजाज, गाजियाबाद में बूंदाबांदी से गिरा पारा; नोएडा में आसमान में छाए बादल
गाजियाबाद/नोएडा। दिल्ली-एनसीआर में बीते तीन दिनों से मौसम का मिजाज पूरी तरह से बदला हुआ है।...
राजस्थान बीजेपी में बड़े फेरबदल की आशंका,आज अचानक बुलाई गई बड़ी बैठक
राजस्थान में भारतीय जनता पार्टी का 'मिशन-25' फेल होने के बाद से ही नेताओं में खलबली मची हुई है....
મેમણવાડા વિસ્તારમાં મેગા ડિમોલેશનના પગલે લઘુમતી સમાજના ટોળા એકઠા થયા
મેમણવાડા વિસ્તારમાં મેગા ડિમોલેશનના પગલે લઘુમતી સમાજના ટોળા એકઠા થયા