ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં રાજમંદીર ટોકીઝની સામે અને તુલસીનગર સોસાયટીની આગળ નેનાવા હાઈવે પર જાહેર રોડ પર આવેલી ગટરનાળાની કુંડી ગમેત્યારે ગંભીર અકસ્માત સર્જે તેવી હાલતમાં રસ્તાની વચ્ચોવચ્ચ હોવા છતાંય અને આ કુંડી બાબતે અનેક રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો ફક્ત વાયદાઓ જ કરી રહ્યા છે.લોકોમા ચર્ચાતો સવાલ એજ છે કે, રાતના અંધકારના સમયે કોઈ રાહદારી કે વાહન ચાલક અજાણતા કુંડીમા પડે અને ગંભીર અકસ્માતનો ભોગ બને તેની રાહ જોઈ રહ્યા છે કે શું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP विधायक Agnimitra Paul ने Mamata Banerjee को लेकर कह दी बहुत बड़ी बात, सुनिए पूरा बयान | Aaj Tak
BJP विधायक Agnimitra Paul ने Mamata Banerjee को लेकर कह दी बहुत बड़ी बात, सुनिए पूरा बयान | Aaj Tak
કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢમાં પાણી માટે વલખાં #banaskantha
કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢમાં પાણી માટે વલખાં #banaskantha
शिक्षक की निर्मम हत्या के विरोध में किया मूल्यांकन का बहिष्कार।
जनपद आजमगढ़ में,शिक्षक की निर्मम हत्या के विरोध में,किया मूल्यांकन का बहिष्कार।मालूम होकि जनपद...