ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં રાજમંદીર ટોકીઝની સામે અને તુલસીનગર સોસાયટીની આગળ નેનાવા હાઈવે પર જાહેર રોડ પર આવેલી ગટરનાળાની કુંડી ગમેત્યારે ગંભીર અકસ્માત સર્જે તેવી હાલતમાં રસ્તાની વચ્ચોવચ્ચ હોવા છતાંય અને આ કુંડી બાબતે અનેક રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો ફક્ત વાયદાઓ જ કરી રહ્યા છે.લોકોમા ચર્ચાતો સવાલ એજ છે કે, રાતના અંધકારના સમયે કોઈ રાહદારી કે વાહન ચાલક અજાણતા કુંડીમા પડે અને ગંભીર અકસ્માતનો ભોગ બને તેની રાહ જોઈ રહ્યા છે કે શું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારત 2014 પછી પહેલીવાર એશિયા કપમાં પાકિસ્તાન સામે હાર્યું
સુપર-4 મેચમાં પાકિસ્તાને એક બોલ બાકી રહેતા ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ...
वासुदेव धाम श्रीराम मंदिर में हुआ रूद्राभिषेक
रेलवे लोको कॉलोनी स्थित वासुदेव धाम श्रीराम मंदिर परिसर में सावन माह के अवसर पर रूद्राभिषेक किया...
आज जिस तरह पीएम मोदी जी ने जम्मू कश्मीर को विकास की राह पर आगे बढ़ाया है उससे जनता प्रसन्न है...
आज जिस तरह पीएम मोदी जी ने जम्मू कश्मीर को विकास की राह पर आगे बढ़ाया है उससे जनता प्रसन्न है...
કોરોના વર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ના અધ્યક્ષ સમીક્ષા સ્થાને બેઠક યોજાઈ
કોરોના વર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ના અધ્યક્ષ સમીક્ષા સ્થાને બેઠક યોજાઈ