થરા પોલીસ ની લાલ આંખ,, કાંકરેજ ના થરા નાા પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જાડેજા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે તેવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં શાળાઓમાંથી અરજીઓ મળતા થરા PSI સહિત સ્ટાફ એ લાલ આંખ કરી છે.psi એ જણાવ્યું હતું કે થરા તેમજ આજુબાજુ ના વિસ્તારો ના તમામ યુવાન મિત્રો ને જણાવવાનું કે શાળા ઓ ચાલુ થવાના સમયે એટલે કે ૧૦:૩૦ થી ૧૧:૦૦ કલાકે તેમજ સાંજે ૪:૩૦ થી ૫:૦૦ કલાક સુધી થરા શહેર ની તમામ શાળા ની આજુબાજુ કોઈએ કામ વગર આંટા ફેરા મારવા નહીં અને પોતાના બાઈક ની નંબર પ્લેટ લગાવ્યા વગર ફરવું નહીં.નહિતર થરા પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવી પડશે. તેમજ પોલીસ પોલીસ નું કામ કરશે જેની તમામ દરેક આગેવાનો તથા ગામલોકો એ નોંધ લેવી. કોઈ બેન દીકરી ને હેરાન પરેશાન કરતો હોય તો ૦૨૭૪૭૨૨૨૨૨૨ અથવા ૧૦૦ નંબર પર સંપર્ક કરવો તેમજ ફોન કરનાર નું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.જો હવે રોમિયોગિરી કરી તો ખેર નથી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা দীঘলদৰিত ৩দিনীয়া গ্ৰীষ্মকালীন নাট আৰু কবিতা কৰ্মশালাৰ সফল সমাপন।কন কন শিশু সকলে নাট মঞ্চস্থ কৰি সকলোকে কৰে আপ্লুত।
ৰহা দীঘলদৰিত যোৱা ২০জুলাই তিনি দিনীয়া কাৰ্য্যসূচীৰে আৰম্ভ হোবা গ্ৰীষ্মকালীন নাট আৰু কবিতা...
परशुराम घाटात विचित्र अपघात; आयशर टेम्पोची तीन वाहनांना धडक
चिपळूण : मुंबई-गोवा महामार्गावर मद्यधुंद अवस्थेत परशुराम घाटातून येणाऱ्या आयशर टेम्पो चालकाने ३...
राज्यपाल कोशारी यांची हकालपट्टी करा! सुरेशचंद्र राजहंस
महाराष्ट्राचे आराध्य दैवत छत्रपती शिवाजी महाराज यांचा अपमान करून राज्यपाल भगतसिंह कोश्यारी यांनी...
ડીસાના ઝેરડા થી જળ સંચય અભિયાનનો કાર્યક્રમમાં પોહચ્યા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી...
ડીસાના ઝેરડા થી જળ સંચય અભિયાનનો કાર્યક્રમમાં પોહચ્યા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી...
સુજલામ...