થરા પોલીસ ની લાલ આંખ,, કાંકરેજ ના થરા નાા પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જાડેજા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે તેવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં શાળાઓમાંથી અરજીઓ મળતા થરા PSI સહિત સ્ટાફ એ લાલ આંખ કરી છે.psi એ જણાવ્યું હતું કે થરા તેમજ આજુબાજુ ના વિસ્તારો ના તમામ યુવાન મિત્રો ને જણાવવાનું કે શાળા ઓ ચાલુ થવાના સમયે એટલે કે ૧૦:૩૦ થી ૧૧:૦૦ કલાકે તેમજ સાંજે ૪:૩૦ થી ૫:૦૦ કલાક સુધી થરા શહેર ની તમામ શાળા ની આજુબાજુ કોઈએ કામ વગર આંટા ફેરા મારવા નહીં અને પોતાના બાઈક ની નંબર પ્લેટ લગાવ્યા વગર ફરવું નહીં.નહિતર થરા પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવી પડશે. તેમજ પોલીસ પોલીસ નું કામ કરશે જેની તમામ દરેક આગેવાનો તથા ગામલોકો એ નોંધ લેવી. કોઈ બેન દીકરી ને હેરાન પરેશાન કરતો હોય તો ૦૨૭૪૭૨૨૨૨૨૨ અથવા ૧૦૦ નંબર પર સંપર્ક કરવો તેમજ ફોન કરનાર નું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.જો હવે રોમિયોગિરી કરી તો ખેર નથી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सहकारिता एवं नागरिक उड्डयन मंत्री का किया स्वागत
सहकारिता एवं नागरिक उड्डयन मंत्री का किया स्वागत
बून्दी। राजस्थान सरकार के स्वतंत्र प्रभार के...
રાધનપુર તાલુકાનું નવા અમીરપુરા ગામ બેટમાં ફેરવાયુ...
રાધનપુર તાલુકાનું નવા અમીરપુરા ગામ બેટમાં ફેરવાયુ...
વરસાદી પાણીના નિકાલમાં અવરોધ બનેલા...
ડીસામાં મગફળીની આવકથી ઉભરાયું
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ખરીફ પાક ગણાતા મગફળી કાઢવાનું શરૂ થતાં શરૂઆતથી જ મગફળીની પુષ્કળ આવક થતા...
'कांग्रेस बताए सरदार पटेल सही थे या राहुल गांधी?', भाजपा ने कहा- उनका अनुच्छेद 370 पर भी दिखा असली चरित्र
नई दिल्ली। राजस्थान की रैली में अनुच्छेद 370 पर कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे...