થરા પોલીસ ની લાલ આંખ,, કાંકરેજ ના થરા નાા પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જાડેજા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે તેવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં શાળાઓમાંથી અરજીઓ મળતા થરા PSI સહિત સ્ટાફ એ લાલ આંખ કરી છે.psi એ જણાવ્યું હતું કે થરા તેમજ આજુબાજુ ના વિસ્તારો ના તમામ યુવાન મિત્રો ને જણાવવાનું કે શાળા ઓ ચાલુ થવાના સમયે એટલે કે ૧૦:૩૦ થી ૧૧:૦૦ કલાકે તેમજ સાંજે ૪:૩૦ થી ૫:૦૦ કલાક સુધી થરા શહેર ની તમામ શાળા ની આજુબાજુ કોઈએ કામ વગર આંટા ફેરા મારવા નહીં અને પોતાના બાઈક ની નંબર પ્લેટ લગાવ્યા વગર ફરવું નહીં.નહિતર થરા પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવી પડશે. તેમજ પોલીસ પોલીસ નું કામ કરશે જેની તમામ દરેક આગેવાનો તથા ગામલોકો એ નોંધ લેવી. કોઈ બેન દીકરી ને હેરાન પરેશાન કરતો હોય તો ૦૨૭૪૭૨૨૨૨૨૨ અથવા ૧૦૦ નંબર પર સંપર્ક કરવો તેમજ ફોન કરનાર નું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.જો હવે રોમિયોગિરી કરી તો ખેર નથી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्री क्षेत्र नगदेश्वर गड भाविकांनी फुलले
श्री क्षेत्र नगदेश्वर गड भाविकांनी फुलले
पैठण(विजय चिडे)गेवराई आगलावे गावापासून जवळच असलेल्या...
राहुल भांजे से बोले- मुझे 10 जनपथ ज्यादा पसंद नहीं:यहीं रहते हुए मेरे पिता की मौत हुई, दिवाली पर पेंटर के साथ काम किया
लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी ने कहा कि दिल्ली के लुटियन क्षेत्र स्थित सरकारी आवास...
લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર મહિલા મોરચા દ્વારા
ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ઝાંઝવા,બિલીવેડા,ભૂરિધડફર બહેડીયા...
केंद्रीय राज्य मंत्री एसपी सिंह बघेल का भी विभाग बदला, अब स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय की जिम्मेदारी
नई दिल्ली, Modi Cabinet Reshuffle। केंद्रीय सरकार ने अपने मंत्रिमंडल में फिर से बदलाव किया...