મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત વિરપુરના ઉમરીયા ગામે આઝાદી પછી પ્રથમ વખત ગામનો નવો માર્ગ બનશે.... ૫૭.૫૫ લાખ ખર્ચે ગામનો નવીન રોડ નિર્માણ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી... વિરપુર તાલુકાના ઉમરીયા ગામને જોડતા રોડની કામગીરી આઝાદી પછી પહેલી વખત શરૂ કરવામાં આવી છે અહીં ખેડુતો અને વિધાર્થીઓ મસમોટા ખાડાઓ તેમજ ધુળીયા રોડમાંથી છુટકારો મળતાં ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ઉમરીયા ચોકડીથી ગામમાં જવાનો માર્ગ અંદાજીત એક કીમી છે જે જવાનો રસ્તો કાચો અને ધુળીયો હતો ચોમાસાની ઋતુ દરમિયાન આ કાચા રસ્તા પર વરસાદી પાણી ભરાઇ જતું હતું આથી ગામના ખેડૂતો, રાહદારીઓ અને શાળાએ જતાં નાના બાળકો ભારે હાલાકી વેઠવી પડતી હતી આ રોડ બનાવવા માટે સ્થાનિક ગ્રામજનોએ છેલ્લા ૩૦ વર્ષથી અનેકવાર લેખિત તેમજ મૌખિક સંબંધિત વ્યક્તિઓને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં રોડની કામગીરી હાથ ધરવામાં આવતી ન હતી તાજેતરમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ૫૭.૫૫ લાખના ખર્ચે ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો છે છેલ્લા એક માસથી ડામર રોડની કામગીરી ચાલુ કરવામા આવતા ગ્રામજનો અને વિધાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી.... પુનમભાઇ પગી સ્થાનિક ઉમરીયા... ઉમરીયા ગામનો રોડ આઝાદી પછી પહેલી વખત બની રહ્યો છે ત્યારે આ રોડ પર કેટલાક વર્ષોથી એક એક ફુટના ખાડા તેમજ ચોમાસાની ઋતુમાં આ રોડ પરથી નિકળવું ખેડૂતો માટે તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માથાના દુઃખાવા સમાન હતો તો રોડ પરથી અવાર નવાર અકસ્માત પણ થતાં રહ્યાં છે ત્યારે આજે સરકાર દ્વારા આઝાદી પછી પહેલી વખત અમારા ગામને જોડતા રોડની કામગીરી ચાલુ કરવામા આવતા ખરેખર અમને ખુશી વ્યક્ત કરીએ છીએ અને સરકારશ્રીનો આભાર માનીએ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
HDFC Bank Share News: क्या Stock में इतनी तेजी के बाद आ सकता है Correction? | Business News
HDFC Bank Share News: क्या Stock में इतनी तेजी के बाद आ सकता है Correction? | Business News
રાધનપુરમાં ડો. કનુભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો પત્ર
રાધનપુરમાં ડો. કનુભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો પત્ર
કબીરટેકરી ખાતે માનવરત્ન પુસ્તક વિમોચન તથા માનવમંદિર સંતશ્રી ભક્તિબાપુ ને માનવરત્ન થી સન્માનિત કરાયા
સાવરકુંડલા સદગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ કબીર ટેકરી દ્રારા આયોજીત ગુજરાત માનવ રત્ન પુસ્તક વિમોચન...
कोचिंग इलाको में अग्निशमन विभाग की कार्रवाई, बेसमेंट में संचालित एक दर्जन लाइब्रेरी को कराया बन्द
जिला प्रशासन एवं नगर निगम आयुक्त महोदय कोटा उत्तर एवं दक्षिण के आदेश व निर्देशों की पालन में नगर...
500 करोड़ का 'हिल पैलेस' जिसे लेकर विवादों में घिरे सीएम जगनमोहन रेड्डी
आंध्र प्रदेश की राजनीति में हिल पैलेस चर्चा में है. सत्तारूढ़ तेलुगु देशम पार्टी (टीडीपी) ने...