મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત વિરપુરના ઉમરીયા ગામે આઝાદી પછી પ્રથમ વખત ગામનો નવો માર્ગ બનશે.... ૫૭.૫૫ લાખ ખર્ચે ગામનો નવીન રોડ નિર્માણ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી... વિરપુર તાલુકાના ઉમરીયા ગામને જોડતા રોડની કામગીરી આઝાદી પછી પહેલી વખત શરૂ કરવામાં આવી છે અહીં ખેડુતો અને વિધાર્થીઓ મસમોટા ખાડાઓ તેમજ ધુળીયા રોડમાંથી છુટકારો મળતાં ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ઉમરીયા ચોકડીથી ગામમાં જવાનો માર્ગ અંદાજીત એક કીમી છે જે જવાનો રસ્તો કાચો અને ધુળીયો હતો ચોમાસાની ઋતુ દરમિયાન આ કાચા રસ્તા પર વરસાદી પાણી ભરાઇ જતું હતું આથી ગામના ખેડૂતો, રાહદારીઓ અને શાળાએ જતાં નાના બાળકો ભારે હાલાકી વેઠવી પડતી હતી આ રોડ બનાવવા માટે સ્થાનિક ગ્રામજનોએ છેલ્લા ૩૦ વર્ષથી અનેકવાર લેખિત તેમજ મૌખિક સંબંધિત વ્યક્તિઓને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં રોડની કામગીરી હાથ ધરવામાં આવતી ન હતી તાજેતરમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ૫૭.૫૫ લાખના ખર્ચે ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો છે છેલ્લા એક માસથી ડામર રોડની કામગીરી ચાલુ કરવામા આવતા ગ્રામજનો અને વિધાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી.... પુનમભાઇ પગી સ્થાનિક ઉમરીયા... ઉમરીયા ગામનો રોડ આઝાદી પછી પહેલી વખત બની રહ્યો છે ત્યારે આ રોડ પર કેટલાક વર્ષોથી એક એક ફુટના ખાડા તેમજ ચોમાસાની ઋતુમાં આ રોડ પરથી નિકળવું ખેડૂતો માટે તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માથાના દુઃખાવા સમાન હતો તો રોડ પરથી અવાર નવાર અકસ્માત પણ થતાં રહ્યાં છે ત્યારે આજે સરકાર દ્વારા આઝાદી પછી પહેલી વખત અમારા ગામને જોડતા રોડની કામગીરી ચાલુ કરવામા આવતા ખરેખર અમને ખુશી વ્યક્ત કરીએ છીએ અને સરકારશ્રીનો આભાર માનીએ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সানেকুছি শ্ৰীশ্ৰী গৰখীয়া গোপাল থানৰ বাৰ্ষিক উৎসৱৰ আয়োজন
নলবাৰী জিলাৰ বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত সানেকুছি শ্ৰীশ্ৰী গৰখীয়া গোপাল থানৰ পঞ্চদশ বাৰ্ষিক উৎসৱটি...
RD में निवेश का सुनहरा मौका, ये बैंक निवेशकों को दे रहे 9 प्रतिशत से अधिक की ब्याज दर
नई दिल्ली, बिजनेस डेस्क। पिछले एक साल में फिक्स्ड डिपॉजिट (FD) ही नहीं रिकरिंग डिपॉजिट...
মৰাণ নাহৰকটীয়া সংযোগী পথৰ কুশল নগৰত পুখুৰী সদৃশ গাতে জীয়াতু ভুগাইছে ৰাইজক।
মৰাণ কুশলনগৰস্থিত মৰাণ নাহৰকটীয়া সংযোগী পথত থকা বৃহৎ পুখুৰী সদৃশ দ গাতে এতিয়া জীয়াতু...
বৌদ্ধিক চিন্তাৰ কৰ্ষণেৰে সামৰণি 'লোকমন্থন-২০২২সাৰ্বভৌমত্ব ভাৰতৰ বাবে কেৱল সংবিধান প্ৰদত্ত নহয়। ভাৰত স্বভাৱগত ভাৱেই ইতিহাসৰো পূৰ্বৰ পৰাই এখন সাৰ্বভৌম ৰাষ্ট্ৰ
কেৰালাৰ ৰাজ্যপাল মহম্মদ খানে ড০ সৰ্বেপল্লী ৰাধাকৃষ্ণণৰ উদ্ধৃতি দি কয় যে সভ্যমানৱ জীৱনৰ বাবে...
पर्यावरण संरक्षण
'पर्यावरण संरक्षण ' , "प्लॅस्टिक मुक्त भारत" नाटिकेचे सादरीकरण व वृक्षारोपण कार्यक्रम...