વીંછીયા તાલુકાના છાસીયા ગામની સીમ વાડીમાં બાવળના ઝાડ પાસે જૂગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયાના પો. કો. જીજ્ઞેશભાઇ કુકડીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા (૧) રાઘવ જગાભાઇ જોગરાજીયા ધંધો ખેતી રહે. ઢોકળવા, તા. ચોટીલા, (ર) વિજય મનુભાઇ રાઠોડ ધંધો ખેતી રહે. કમળાપુર તા. જસદણ (૩) રામ પોલાભાઇ સાંબડ ધંધો પશુપાલન રહે. લીલાપુર તા. જસદણ (૪) સંજય ઉર્ફે સંદિપ જગુભાઇ ગીડા ધંધો ખેતી રહે. કમળાપુર તા. જસદણ (૫) હરેશ કાળુભાઇ બોરીયા ધંધો ખેતી રહે. કમળાપુર, (૬) મનસુખ વિરજીભાઇ મકવાણા ધંધો ખેતી રહે. ચોબારી તા. ચોટીલા તથા (૭) ગોવિંદ શામાભાઇ ખોડાણી રહે. છાસીયા તા. વિંછીયાને રોકડા રૂા. ર૬૮૬૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
31 તારીખે મોદીજી બનાસકાંઠા ના થરાદ માં આવી રહ્યા છે
આપણા વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી 31 ઓક્ટોબર ના રોજ બનાસકાંઠા ના થરાદ માં આવી રહ્યા છે તેઓ થરાદ...
দেশৰ ৭৭সংখ্যক স্বাধীনতা দিৱস উপলক্ষে সমষ্টিৰ বিভিন্ন স্থানত পতাকা উত্তোলন কৰে বিধায়ক পদ্ম হাজৰিকাই।
দেশৰ ৭৭সংখ্যক স্বাধীনতা দিৱস উপলক্ষে সমষ্টিৰ বিভিন্ন স্থানত পতাকা উত্তোলন কৰে বিধায়ক পদ্ম...
'कांग्रेस में आज भी वही मानसिकता, संविधान के प्रति प्रेम दिखाने का अधिकार नहीं', आपातकाल का जिक्र कर PM मोदी ने बोला हमला
नई दिल्ली। प्रधानमंत्री नरेंद्र मोदी ने मंगलवार को आपातकाल के 49 वर्ष होने पर लोकतंत्र के इस...
Breaking News: 'मिशन मोड में जुट जाएं कार्यकर्ता', BJP पदाधिकारियों को PM मोदी ने दिया 50+ मंत्र
Breaking News: 'मिशन मोड में जुट जाएं कार्यकर्ता', BJP पदाधिकारियों को PM मोदी ने दिया 50+ मंत्र