યુવકના પિતા દ્વારા પોલીસ સ્ટેશન મા જાણ કરાયા મુજબ પોતાનો દીકરો વનરાજ મોરઝર ગામેથી આંટો દેવા માલસીકા ગામે રહેતા તેમના બહેન ના ઘરે આંટો દેવા જવાનું કહી ને આઠ દિવસ પહેલા ઘરેથી મોરઝર ગામેથી નીકળ્યો હતો. જ્યાં કોઈની સાથે માથાકૂટ કરી ફોઇને જાણ કર્યા વગર ક્યાંક જતો રહ્યો હતો . . આ અંગે મોરઝર ગામે રહેતા નાનજીભાઈ ચાવડાએ પોલીસ જાહેર કર્યું હતું

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.