આથી ખંભાળિયા શહેર પેટાવિભાગ હેઠળ આવતા તમામ માનવંતા વીજ ગ્રાહકો ને જણાવવાનું કે વિજલાઇન ના અગત્ય ના સમારકામ ની કામગીરી કરવા માટે તારીખ ૧૭.૧૨.૨૦૨૨, શનિવાર ના રોજ ૧૧ કે.વી ટાઉન ૧ અર્બન ફિડર સવારે ૦૮.૦૦ કલાક થી ૧૫:૦૦ કલાક સુધી બંધ રાખવામા આવશે, જેથી નવી કોર્ટ, પીજીવીસીએલ ઓફિસ, ટાઉન હોલ, સલાયા નાકા, પઠાણ પાડો, શુકલ પાડો, પૌરાકા, રામનાથ સોસાઇટી, મહાદેવ વાડો જેવા તમામ વિસ્તારો માં વીજ પુરવઠો બંધ રહેતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં ધારાશાસ્ત્રી મેહુલ બોધરા ઉપર નહીં પણ લોકશાહી ઉપર હુમલા કેસમાં પોલીસના નિવેદનમાં માત્ર તપાસનું તરકટ રચાયું.
યુવા એડવોકેટ મેહુલ બોઘરા ઉપર થયેલાં જીવલેણ હુમલાને લઈને પોલીસ ના કામગીરી ઉપર સવાલો ભારે ચકચાર મચી...
ভাৰতীয় জনতা পাৰ্টি মৰাণ নগৰ মণ্ডলৰ উদ্যোগত প্ৰভাতফেৰী ১১ আগষ্ট পুৱা ৫ বজাত অনুষ্ঠিত কৰা হ'ব
ভাৰতীয় জনতা পাৰ্টি মৰাণ নগৰ মণ্ডলৰ উদ্যোগত প্ৰভাতফেৰী ১১আগষ্ট পুৱা ৫ বজাত অনুষ্ঠিত কৰা হব ...
દેડયાપાડા DGVCL ઓફીસ નજીકથી મોટરસાઇકલ ચોરી કરી ને ગઠિયો થયો ફરાર : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દેડયાપાડા DGVCL ઓફીસ નજીકથી મોટરસાઇકલ ચોરી કરી ને ગઠિયો થયો ફરાર : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી...