પાલનપુર ની પાયલ ઠાકોર નો ગુજરાત કીક્રેટ અંડર ૧૫ માં સમાવેશ,,કદમ અસ્થિર હોય એનો રસ્તો નથી જડતો, અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી આ કહેવત ને પાલનપુરની પાયલ ઠાકોરે સાર્થક કરી છે. પાલનપુરની પાયલ ઠાકોર સામાન્ય પરિવારમાંથી અને સરકારી શાળામાં અભ્યાસ કરે છે. ગુજરાત ક્રિકેટ અંડર ૧૫ માં પાયલ ઠાકોર ને સ્થાન મળ્યું છે. જો.કે આ દીકરીનો આત્મવિશ્વાસ ગજબનો છે.નેશનલ કક્ષાએ રમવાનું સ્વપ્ન જોયું છે. પાયલ પોતાના મામાના ઘરે રહી ઉછરેલી છે.પાયલ ને કોચ અને શાળાના સહયોગ દ્વારા ગુજરાત ક્રિકેટ અંડર ૧૫ માં સ્થાન મળ્યું છે. ત્યારે પાયલ ઠાકોર નેશનલ રમવા માટે નું સ્વપ્ન જોઈ રહી છે.ત્યારે સૌ કોઈ એને આર્શીવાદ પાઠવી રહ્યું છે.પાયલ નું સ્વપ્ન અવશ્ય પૂરું થશે....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  राजस्थान सरकार चुनाव प्रचार में व्यस्त जनता हो रही है परेशान ऊर्जा मंत्री क्षेत्र अघोषित बिजली कटौती 
 
                      राजस्थान सरकार चुनाव प्रचार में व्यस्त जनता हो रही है परेशान ऊर्जा मंत्री क्षेत्र अघोषित बिजली कटौती
                  
   18वीं लोकसभा का पहला सत्र आज से शुरू, संसद में पहले दो दिन नवनिर्वाचित सांसद लेंगे शपथ 
 
                      नई दिल्ली। 18वीं लोकसभा का पहला सत्र आज सोमवार से शुरू होगा। संसद में पहले दो दिन नवनिर्वाचित...
                  
   चुनावी सभा मे निर्दलीय प्रत्याक्षी पर जम कर बरसे कांग्रेस सांसद हरीश मीना  
 
                      उनियारा. देवली उनियारा विधानसभा उप चुनाव मे कांग्रेस उम्मीदवार के. सी मीना के समर्थन मे आयोजित...
                  
   બોગસ ડોકટરને ઝડપી પડતી એસ.ઓ.જી. સુરેન્દ્રનગર 
 
                      પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ જિલ્લામાં બોગસ ડોકટર પકડી પાડવા અને અસરકારક કાર્યવાહી કરવા સુચના...
                  
   Panchamrut festival is being celebrated at Thara | થરા ખાતે ઉજવાઈ રહ્યો છે પંચામૃત મહોત્સવમાં 
 
                      Panchamrut festival is being celebrated at Thara | થરા ખાતે ઉજવાઈ રહ્યો છે પંચામૃત મહોત્સવમાં
                  
   
  
  
  
   
   
  