કોતરવાડા ગામે થી ગેળા હનુમાન દાદા ના મંદિર સુધી પદ યાત્રા નું પ્રસ્થાન થશે.,,દિયોદર અને વાવ ના ધારાસભ્ય શ્રી જીત માટે પદયાત્રા નું પ્રસ્થાન કરાશે

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ૧૪ વિધાનસભા ના ઉમેદવાર કેશાજી ચૌહાણ તેમજ વાવ ૭ વિધાનસભા ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જંગી લીડથી વિજયી થાય તો કોતરવાડા ગામના યુવાનો વડીલો એ લાખણી તાલુકા ના ગેળા ગામે બીરાજમાન બળીયા હનુમાન દાદા ના ધામે બંને ઉમેદવારો ને કોતરવાડા થી ગેળા સુધી પદ યાત્રા કરવામાં આવશે.જેને લઈને બંને ઉમેદવારો જંગી લીડથી વિજયી થતા કોતરવાડા ગામના યુવાનો અને વડીલો ની હનુમાન દાદા ના ધામે એમની માનતા પુરી કરવા માટે તારીખ ૧૭/૧૨/૨૦૨૨ ને શનિવાર ના રોજ સવારે ૭ કલાકે કોતરવાડા થી પદયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવશે.આ પદ યાત્રા મા તમામ કોતરવાડા, ફાફરાળી, ફુલપુરા ગામના તેમજ આજુબાજુના વિસ્તારના યુવાનો વડીલો આગેવાનો જોડાશે અને માનતા પુર્ણ કરશે..