અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા ના માર્ગદર્શન નીચે જિલ્લા ભાજપ એક નવી પહેલ શરૂ કરી છે જેનો અમલ રાષ્ટ્રીય કક્ષાએ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિનાના છેલ્લા રવિવારે યોજતા મન કી બાત કાર્યક્રમમાં દેશભરના લોકો જોડાઈ અને પોતાના મંતવ્ય રજૂ કરે છે અમરેલી જિલ્લામાં કૌશિક વેકરીયા ના માર્ગદર્શન નીચે મન કી બાત કાર્યક્રમ પહેલા સત્યનારાયણની કથા ની શરૂઆત કરવામાં આવી હતી આ પહેલે ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો જેની નોંધ લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાર્ટીલે કૌશિક વેકરીયા ને અભિનંદન પાઠવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पत्रकारिता व सामाजिक क्षेत्रातील राज्यस्तरीय समाज भूषण अवार्ड २०२२रहेमान सय्यद यांना जाहीर
कडा (प्रतिनिधी) बहुजन ग्रामविकास सेवा संघ महाराष्ट्र राज्य मार्फत महाराष्ट्र राज्यातील सामाजिक...
પાલીતાણા શહેરના રેલવે સ્ટેશન રોડ પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો
પાલીતાણા શહેરના રેલવે સ્ટેશન રોડ પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો
કાલોલ ના પીંગળી ગામે ખેતરો માં મગર દેખા દેતા ગામ લોક જોવા ઉમટયુ. સલામત રીતે રેસ્ક્યુ કરાયુ
છેલ્લા એક અઠવાડીયાથી પીંગળી સીમ વિસ્તારમાં આવેલા કેટલાક ખાડાઓ માં પાણી ભરાઈ રહ્યુ છે જેમા બે મગરો...