અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા ના માર્ગદર્શન નીચે જિલ્લા ભાજપ એક નવી પહેલ શરૂ કરી છે જેનો અમલ રાષ્ટ્રીય કક્ષાએ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિનાના છેલ્લા રવિવારે યોજતા મન કી બાત કાર્યક્રમમાં દેશભરના લોકો જોડાઈ અને પોતાના મંતવ્ય રજૂ કરે છે અમરેલી જિલ્લામાં કૌશિક વેકરીયા ના માર્ગદર્શન નીચે મન કી બાત કાર્યક્રમ પહેલા સત્યનારાયણની કથા ની શરૂઆત કરવામાં આવી હતી આ પહેલે ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો જેની નોંધ લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાર્ટીલે કૌશિક વેકરીયા ને અભિનંદન પાઠવ્યા હતા