અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા ના માર્ગદર્શન નીચે જિલ્લા ભાજપ એક નવી પહેલ શરૂ કરી છે જેનો અમલ રાષ્ટ્રીય કક્ષાએ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિનાના છેલ્લા રવિવારે યોજતા મન કી બાત કાર્યક્રમમાં દેશભરના લોકો જોડાઈ અને પોતાના મંતવ્ય રજૂ કરે છે અમરેલી જિલ્લામાં કૌશિક વેકરીયા ના માર્ગદર્શન નીચે મન કી બાત કાર્યક્રમ પહેલા સત્યનારાયણની કથા ની શરૂઆત કરવામાં આવી હતી આ પહેલે ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો જેની નોંધ લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાર્ટીલે કૌશિક વેકરીયા ને અભિનંદન પાઠવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली के CM अरविंद केजरीवाल ने की NCP अध्यक्ष शरद पवार से मुलाकात
नई दिल्ली, दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने राष्ट्रवादी कांग्रेस पार्टी के अध्यक्ष...
Vaibhav Sanghavi’s Stock Picks: Fed के Rate Cut के संकेत से बाजार में तेजी संभव | CNBC Awaaz
Vaibhav Sanghavi’s Stock Picks: Fed के Rate Cut के संकेत से बाजार में तेजी संभव | CNBC Awaaz
તળાજા તાલુકાના ટીમાણા ગામે નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ નાટકો ભજવાશે
તળાજા તાલુકાના ટીમાણા ગામે નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ નાટકો ભજવાશે
अनाधिकृत नळ कनेक्शन घेणाऱ्यांवर मनपा पथक क्र 3 ची मोठी कारवाई
औरंगाबाद:- दि.१३ ऑक्टो.(दीपक परेराव) औरंगाबाद शहरात मोठ्या प्रमाणावर पाणी टंचाईला शहर सामोरे जात...
আন্তঃৰাষ্ট্ৰীয় দুৰ্যোগ প্ৰশমন দিৱস উপলক্ষে তিনিচুকীয়া জিলা দুৰ্যোগ ব্যৱস্থাপনা প্ৰাধিকৰণৰ উদ্যোগত বানপানী সুৰক্ষাৰ বাবে "বাটৰ নাট"
আন্তঃৰাষ্ট্ৰীয় দুৰ্যোগ প্ৰশমন দিৱস উপলক্ষে তিনিচুকীয়া জিলা দুৰ্যোগ ব্যৱস্থাপনা প্ৰাধিকৰণৰ...