સેવા એજ સંગઠનના સૂત્રને સાર્થક કરતાં તારીખ 14/12/2022ને મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી અને રાજયની નંબરવન આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ (રાજકોટ)ના સંયુક્ત ઉપક્રમે સુપર મેગા નિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેમ્પમાં 265 લોકોનું નિદાન કરવામાં આવ્યું હતુ. જે તમામ લોકોને ભોજનની વ્યવસ્થા કરાવી અને 187 લોકોને નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતા. આ કેમ્પનું દીપ પ્રાગટય પૂર્વ કેબિનેટ મંત્રી અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતુ. કેમ્પને સફળ બનાવવા ભાજપના તમામ કાર્યકર્તાઓએ હાજર રહી કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोटोरोला के सस्ते 5G Smartphone को लेकर नहीं थम रहा यूजर्स का क्रेज, धड़ाधड़ हो रही बिक्री; आज दोबारा सेल
एक सस्ता 5G स्मार्टफोन खरीदना चाह रहे हैं तो मोटोरोला के न्यूली लॉन्च फोन Moto G45 5G को चेक किया...
ગણેશ ચતુર્થીઃ ગણપતિ બાપ્પાના જયઘોષથી રાજ્યભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી
બુધવારે રાજ્યભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ ઉત્સવની શરૂઆત વિવિધ સ્થળોએ ભગવાન...
यूपी मे छात्र छात्राएं स्कूल यूनिफ़ॉर्म पहन कर नही जा सकती मॉल,पार्क/इस पर BJP प्रवक्ता से बड़ी चर्चा
यूपी में अब छात्र ड्रेस में नही घूम सकेंगे पार्क मॉल और रेस्तरां देखिये योगी सरकार का बड़ा एक्शन
ભાવનગરના રેન્જ IGP થનારા IPS ગૌતમ પરમારે સરકારી શાળામાંથી શિક્ષણ લીધું હતું - Prashant Dayal
ભાવનગરના રેન્જ IGP થનારા IPS ગૌતમ પરમારે સરકારી શાળામાંથી શિક્ષણ લીધું હતું - Prashant Dayal
संयुक्त घनकचरा प्रकल्पात उल्हासनगर शहराचाही समावेश
घनकचरा व्यवस्थापन प्रकल्पासाठी भटकंती करणार्या उल्हासनगर महानगरपालिकेसमोरची अडचण अखेर दूर...