મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના વતની ધારાસભ્ય ડૉ કુબેરભાઈને નવા મંત્રીમંડળમાં સમાવેશ થતા સૌ કાર્યકરો હોદ્દેદારો ખુશીમાં હતા ત્યારે કુબેરભાઈ ડિંડોરને નવા મંત્રીમંડળમાં આદીજાતિ શિક્ષણ અને માધ્યમિક વિભાગ ખાતુ આપવા આપવામાં આવતા પણ એક મહીસાગર જિલ્લા માટે એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે  ગાધીનગર ખાતે આદીજાતિ શિક્ષણ અને માધ્યમિક વિભાગની ઓફિસનું આજે વિધિવત રીતે ચાર્જ સંભાળશે ત્યારે સૌ કાર્યકરો હોદ્દેદારો પણ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ એકમાં હાજર રહેશે