મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના વતની ધારાસભ્ય ડૉ કુબેરભાઈને નવા મંત્રીમંડળમાં સમાવેશ થતા સૌ કાર્યકરો હોદ્દેદારો ખુશીમાં હતા ત્યારે કુબેરભાઈ ડિંડોરને નવા મંત્રીમંડળમાં આદીજાતિ શિક્ષણ અને માધ્યમિક વિભાગ ખાતુ આપવા આપવામાં આવતા પણ એક મહીસાગર જિલ્લા માટે એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ગાધીનગર ખાતે આદીજાતિ શિક્ષણ અને માધ્યમિક વિભાગની ઓફિસનું આજે વિધિવત રીતે ચાર્જ સંભાળશે ત્યારે સૌ કાર્યકરો હોદ્દેદારો પણ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ એકમાં હાજર રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চাৰিদুৱাৰ আৰক্ষীক আক্ৰমণৰ ঘটনাত জড়িত ৭জনক গ্ৰেপ্তাৰ
চাৰিদুৱাৰ আৰক্ষীক আক্ৰমণৰ ঘটনাত জড়িত ৭জনক গ্ৰেপ্তাৰ
महाविद्यालयीन अल्पवयीन युवकांना भाईगिरीचे वेड
शिक्रापूर ता. शिरुर पोलीस स्टेशन हद्दीमध्ये औद्योगिक वसाहत असलेल्या ठिकाणी सध्या अल्पवयीन...
DEESA/ડીસા માં ભાજપના મહિલા સંમેલન માં હજારો મહિલાઓ ઉમટી પડી..
DEESA/ડીસા માં ભાજપના મહિલા સંમેલન માં હજારો મહિલાઓ ઉમટી પડી..
જાફરાબાદ ગામે ખારવા સમાજ ના પ્રમુખ ની વરણી ભગુભાઈ સોલંકી ની નીમણુંક કરવામાં આવી
જાફરાબાદ ગામે ખારવા સમાજ ના પ્રમુખ ની વરણી ભગુભાઈ સોલંકી ની નીમણુંક કરવામાં આવી
એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું!
મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના...