લખતર ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં 10 દિવસમાં ત્રીજી લાશ મળી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે આજે વહેલી સવારના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે એનસી 30 પમ્પીંગ સ્ટેશન પાસે અર્ધનગ્ન હાલતમાં લાશ તરતી હતી. ત્યારે તાત્કાલિક અસરે લખતર પોલીસને જાણકારી આપવામાં આવી હતી. અને લખતર પોલીસ તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી અને અર્ધનગ્ન હાલતમાં તરતી લાશને ફાયર ફાઈટર બોલાવી અને લાશને બહાર કાઢવામાં આવી હતી.જેમાં લાશને બહાર કાઢી અને તપાસ હાથ ધરવામાં આવતા તેના ખિસ્સામાં કે કોઈપણ જાતના પુરાવાઓ પોલીસને મળ્યા ન હોવાના કારણે હાલમાં લખતર પોલીસે લખતરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે આ લાશને પીએમ માટે મોકલી આપી છે. ત્યારે આ કેનાલ માળીયા બાજુ પાણી પૂરું પાડવા માટે પસાર થઈ છે. જેમાં આ લાશ તરતી હાલતમાં મળી આવી છે. અને આ લાશના કોઈ હજી વંશવાળા મળ્યા ન હોવાનું લખતર પોલીસે જણાવ્યું છે. ત્યારે હાલમાં મળેલી લાશ અંગેની કાર્યવાહી અને તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গৌতম কনষ্ট্ৰাকশ্বনৰ অদূৰদৰ্শিতাৰ বাবে মৰণফান্দ হৈছে আঠঘৰিয়া দলংৰ দুই এপ্ৰোচ
নলবাৰী জিলাৰ ঘগ্ৰাপাৰ দামোদৰধাম বিজুলীঘাট পথৰ বৰভাগৰ আঠঘৰিয়া দলংৰ দুই এপ্ৰোচত কোনো প্ৰতিবন্ধকতাৰ...
અમદાવાદ શહેરમાં 28 ઓગસ્ટના રોજ ફેનટા ફેશન શોના ફાઈનિલસટ વિનરોની પ્રતિક્રિયા... વઘુ જાણો અહીં
અમદાવાદ શહેરમાં 28 ઓગસ્ટના રોજ ફેનટા ફેશન શોના ફાઈનિલસટ વિનરોની પ્રતિક્રિયા... વઘુ જાણો અહીં
જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.
જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.જસદણ તાલુકાના...
गुरु पूर्णिमा पर साईं बाबा मंदिर में फल वितरित कर बाबा का आशीर्वाद केशोरायपाटन
गुरु पूर्णिमा पर साईं बाबा मंदिर में फल वितरित कर बाबा का आशीर्वाद
केशोरायपाटन
...
નવરાત્રિના ત્રીજા નોરતે ખેલૈયાઓ મનભરીને ઝૂમી ઉઠયા
(રાહુલ પ્રજાપતિ):
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં નવરાત્રિના ત્રીજા નોરતે એટલે કે મંગળવારે...