લખતર ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં 10 દિવસમાં ત્રીજી લાશ મળી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે આજે વહેલી સવારના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે એનસી 30 પમ્પીંગ સ્ટેશન પાસે અર્ધનગ્ન હાલતમાં લાશ તરતી હતી. ત્યારે તાત્કાલિક અસરે લખતર પોલીસને જાણકારી આપવામાં આવી હતી. અને લખતર પોલીસ તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી અને અર્ધનગ્ન હાલતમાં તરતી લાશને ફાયર ફાઈટર બોલાવી અને લાશને બહાર કાઢવામાં આવી હતી.જેમાં લાશને બહાર કાઢી અને તપાસ હાથ ધરવામાં આવતા તેના ખિસ્સામાં કે કોઈપણ જાતના પુરાવાઓ પોલીસને મળ્યા ન હોવાના કારણે હાલમાં લખતર પોલીસે લખતરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે આ લાશને પીએમ માટે મોકલી આપી છે. ત્યારે આ કેનાલ માળીયા બાજુ પાણી પૂરું પાડવા માટે પસાર થઈ છે. જેમાં આ લાશ તરતી હાલતમાં મળી આવી છે. અને આ લાશના કોઈ હજી વંશવાળા મળ્યા ન હોવાનું લખતર પોલીસે જણાવ્યું છે. ત્યારે હાલમાં મળેલી લાશ અંગેની કાર્યવાહી અને તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिला कलक्टर ने किया 'हर घर तिरंगा अभियान' का शुभारंभ
आमजन में देशभक्ति की भावना का संचार करने के लिए सोमवार को जिलेभर में राज्य सरकार के निर्देशानुसार...
बागेश्वर सरकार के धीरेंद्र शास्त्री की जान को खतरा? चचेरे भाई को फोन पर मिली धमकी, कहा- 13वीं की कर लो तैयारी
बागेश्वर धाम के पीठाधीश्वर धीरेंद्र कृष्ण शास्त्री इन दिनों विवादों में बने हुए हैं. उन पर आरोप...
सांवलिया सेठ मंदिर में दान का बन सकता है रिकॉर्ड:इस बार 2 महीने बाद काउंटिंग; 21.96 करोड़ गिने, सोना-चांदी, मनीऑर्डर गिनना बाकी
चित्तौड़गढ़ के सांवलिया सेठ मंदिर में इस बार दान का रिकॉर्ड बन सकता है। मंदिर में हर महीने चतुर्दशी...
पटरियों पर ऐसे फंसाए पत्थर, Vande Bharat पलटाने का ये प्लान सामने आया
पटरियों पर ऐसे फंसाए पत्थर, Vande Bharat पलटाने का ये प्लान सामने आया
ખાંભા થી ડાઢીયાળી તરફ જતાઅને તાજેતરમાં બનાવેલ રોડમા ભ્રસ્ટાચાર | Divyang News
ખાંભા થી ડાઢીયાળી તરફ જતાઅને તાજેતરમાં બનાવેલ રોડમા ભ્રસ્ટાચાર | Divyang News