લખતર ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં 10 દિવસમાં ત્રીજી લાશ મળી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે આજે વહેલી સવારના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે એનસી 30 પમ્પીંગ સ્ટેશન પાસે અર્ધનગ્ન હાલતમાં લાશ તરતી હતી. ત્યારે તાત્કાલિક અસરે લખતર પોલીસને જાણકારી આપવામાં આવી હતી. અને લખતર પોલીસ તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી અને અર્ધનગ્ન હાલતમાં તરતી લાશને ફાયર ફાઈટર બોલાવી અને લાશને બહાર કાઢવામાં આવી હતી.જેમાં લાશને બહાર કાઢી અને તપાસ હાથ ધરવામાં આવતા તેના ખિસ્સામાં કે કોઈપણ જાતના પુરાવાઓ પોલીસને મળ્યા ન હોવાના કારણે હાલમાં લખતર પોલીસે લખતરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે આ લાશને પીએમ માટે મોકલી આપી છે. ત્યારે આ કેનાલ માળીયા બાજુ પાણી પૂરું પાડવા માટે પસાર થઈ છે. જેમાં આ લાશ તરતી હાલતમાં મળી આવી છે. અને આ લાશના કોઈ હજી વંશવાળા મળ્યા ન હોવાનું લખતર પોલીસે જણાવ્યું છે. ત્યારે હાલમાં મળેલી લાશ અંગેની કાર્યવાહી અને તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગીગોલો સર્વિસની આડમાં કરી છેતરપીંડી, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો
દિલ્હીમાં ગીગોલો સર્વિસના બહાને છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. આ સંબંધમાં પોલીસે 4...
চাপৰমুখ শংকৰদেৱ শিশু বিদ্যা নিকেতনত তিনিগৰাকী অৱসৰ প্ৰাপ্ত শিক্ষা গুৰুক সম্বৰ্ধনা জ্ঞাপন।প্ৰাচীৰ পত্ৰিকা প্ৰজ্ঞান উন্মোচন।
চাপৰমুখ মাৰবাৰী পট্টী স্থিত গীতা দেবী হানচাৰীয়া স্মৃতি শংকৰদেৱ শিশু বিদ্যা নিকেতনত শিক্ষক দিৱস...
ડીસા રાજમંદિર સર્કલ નજીક ગંદા પાણીની રેલમછેલ...
ડીસા રાજમંદિર સર્કલ નજીક ગંદા પાણીની રેલમછેલ...
ધ્રાંગધ્રામાં મેળો રદ થતા નગરપાલિકાના પ્લોટોની સો ટકા રકમ પરત કરવાનો નિર્ણય
ધ્રાંગધ્રામાં મેળો રદ થતા નગરપાલિકાના પ્લોટોની સો ટકા રકમ પરત કરવાનો નિર્ણય
बूंदी शहर को स्वच्छ सुन्दर विकसित बनाने के लिए होगे संयुक्त प्रयास
बूंदी शहर को स्वच्छ सुन्दर विकसित बनाने के लिए होगे संयुक्त प्रयास
नव नियुक्त...