તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને પરિણામ જાહેર થયું છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી એ બહુમતી મેળવી અને સરકાર બનાવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ધારાસભ્ય અને ડીસાના ધારાસભ્ય ની એક અનોખી પહેલ જોવા મળી છે. બંને ધારાસભ્યોનું કહેવું એવું જ કે જ્યારે પણ કોઈ સમર્થકો ,શુભેચ્છકો જ્યારે શુભેચ્છા મુલાકાત લેવા આવે ત્યારે ફૂલહાર, બુકે, સાલ,નાળિયેર કે અન્ય કીમતી ચીજ વસ્તુઓની જગ્યાએ નોટબુક, પેન્સિલ કે વિદ્યાર્થીને ઉપયોગી ચીજ વસ્તુઓ આપશો તો અમને વધુ ગમશે જેથી એ ચીજ વસ્તુ જરૂરિયાત ભૂલકાઓને ઉપયોગી બની શકે ત્યારે આ બંને ધારાસભ્યો ની શુભેચ્છા મુલાકાત લેવા આવતા શુભેચ્છકો પણ વિધાર્થીઓને ઉપયોગી વસ્તુ આપી શુભેચ્છા પાઠવી રહ્યા છે .આ બે ધારાસભ્યો ની આ વૈચારિક ભાવનાને અત્યારે લોકો અભિનંદન પાઠવી રહ્યા છે એક છે ધારાસભ્ય પાલનપુરના અનિકેતભાઈ ઠાકર અને બીજા છે.ડીસા ના ધારાસભ્ય પ્રવીણ ભાઈ માળી બંને ધારાસભ્ય ની વૈચારિક ભાવના અન્ય ધારાસભ્યો એ પણ કરવી જોઈએ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শোণিতপুৰৰ চাৰিদুৱাৰত ৩০ নং বেটেলিয়নত স্বাধীনতা দিৱস উদযাপন।
আজি দেশৰ ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস৷ প্ৰান্তে প্ৰান্তে উদযাপন কৰা হৈছে স্বাধীনতা দিৱস৷... | By The voice of Chariduar | Facebook
শোণিতপুৰৰ চাৰিদুৱাৰত ৩০ নং বেটেলিয়নত স্বাধীনতা দিৱস উদযাপন। আজি দেশৰ ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস৷...
ભાવનગર કલેક્ટર ખાતે બેઠક મળી,તાલુકાના દિવ્યાંગોના પ્રશ્નોને લઈને રજુઆત કરાઈ
ભાવનગર કલેક્ટર ખાતે બેઠક મળી,તાલુકાના દિવ્યાંગોના પ્રશ્નોને લઈને રજુઆત કરાઈ
ઝાલોદ નગરના સિદ્ધિવિનાયક મંદિર નો 11 મો પાટોત્સવ યોજાયો
ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે એપીએમસીમાં આવેલ ઝાલોદ નગરના એકમાત્ર સિદ્ધિવિનાયક મંદિર નો 11...
78 મા સ્વાતંત્ર પર્વ દિનની ઉજવણી યુજીવીસીએલ કચેરી ખાતે કરાઈ હતી.
78 મા સ્વાતંત્ર પર્વ દિનની ઉજવણી યુજીવીસીએલ કચેરી ખાતે કરાઈ હતી.
આજરોજ પૂરા ભારત ભર દેશમાં...
અંબાજીમાં બાયપાસ રોડની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઇ : વર્ષોથી ચાલતી ટ્રાફીક સમસ્યાનો અંત આવશે
ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસને લઇને અનેક કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુપ્રસિદ્ધ...