તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને પરિણામ જાહેર થયું છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી એ બહુમતી મેળવી અને સરકાર બનાવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ધારાસભ્ય અને ડીસાના ધારાસભ્ય ની એક અનોખી પહેલ જોવા મળી છે. બંને ધારાસભ્યોનું કહેવું એવું જ કે જ્યારે પણ કોઈ સમર્થકો ,શુભેચ્છકો જ્યારે શુભેચ્છા મુલાકાત લેવા આવે ત્યારે ફૂલહાર, બુકે, સાલ,નાળિયેર કે અન્ય કીમતી ચીજ વસ્તુઓની જગ્યાએ નોટબુક, પેન્સિલ કે વિદ્યાર્થીને ઉપયોગી ચીજ વસ્તુઓ આપશો તો અમને વધુ ગમશે જેથી એ ચીજ વસ્તુ જરૂરિયાત ભૂલકાઓને ઉપયોગી બની શકે ત્યારે આ બંને ધારાસભ્યો ની શુભેચ્છા મુલાકાત લેવા આવતા શુભેચ્છકો પણ વિધાર્થીઓને ઉપયોગી વસ્તુ આપી શુભેચ્છા પાઠવી રહ્યા છે .આ બે ધારાસભ્યો ની આ વૈચારિક ભાવનાને અત્યારે લોકો અભિનંદન પાઠવી રહ્યા છે એક છે ધારાસભ્ય પાલનપુરના અનિકેતભાઈ ઠાકર અને બીજા છે.ડીસા ના ધારાસભ્ય પ્રવીણ ભાઈ માળી બંને ધારાસભ્ય ની વૈચારિક ભાવના અન્ય ધારાસભ્યો એ પણ કરવી જોઈએ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'झूठा प्रचार करने में हमारे गृहमंत्री सबसे आगे', जम्मू-कश्मीर पहुंचकर अमित शाह को लेकर ऐसा क्यों बोले खरगे?
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे आज (21 सितंबर) को जम्मू पहुंचे. यहां पर वो जम्मू-कश्मीर के...
સુરતમાં ફ્રુટ લેવા આવેલા યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો
#buletinindia #gujarat #surat
પાણીગેટ વિસ્તારમા બનેલ બનાવ માં DCP પર પેટ્રોલ બોમ્બ નાખનાર આરોપીને સાથે રાખી રિકન્સટ્રકશન કરાયુ
પાણીગેટ વિસ્તારમા બનેલ બનાવ માં DCP પર પેટ્રોલ બોમ્બ નાખનાર આરોપીને સાથે રાખી રિકન્સટ્રકશન કરાયુ
उदगीर येथील मिराज चित्रपटगृहामध्ये शंभर रुपयाचं तिकीट हे 170 रुपये करण्यात आलं
उदगीर येथील मिराज चित्रपटगृहामध्ये शंभर रुपये तिकीट हे 170 रुपये करण्यात आला आहे तर तीन डीजे...
શ્રી કાલવાણી ગામ શ્રી મહિયા ક્ષત્રિય સમાજ સમસ્ત તરફથી નાગલધામ ખાતે પ્રસાદી ચડાવીને પ્રસંગનું આયોજન
શ્રી કાલવાણી ગામ શ્રી મહિયા ક્ષત્રિય સમાજ સમસ્ત તરફથી નાગલધામ ખાતે પ્રસાદી ચડાવીને પ્રસંગનું આયોજન