તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને પરિણામ જાહેર થયું છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી એ બહુમતી મેળવી અને સરકાર બનાવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ધારાસભ્ય અને ડીસાના ધારાસભ્ય ની એક અનોખી પહેલ જોવા મળી છે. બંને ધારાસભ્યોનું કહેવું એવું જ કે જ્યારે પણ કોઈ સમર્થકો ,શુભેચ્છકો જ્યારે શુભેચ્છા મુલાકાત લેવા આવે ત્યારે ફૂલહાર, બુકે, સાલ,નાળિયેર કે અન્ય કીમતી ચીજ વસ્તુઓની જગ્યાએ નોટબુક, પેન્સિલ કે વિદ્યાર્થીને ઉપયોગી ચીજ વસ્તુઓ આપશો તો અમને વધુ ગમશે જેથી એ ચીજ વસ્તુ જરૂરિયાત ભૂલકાઓને ઉપયોગી બની શકે ત્યારે આ બંને ધારાસભ્યો ની શુભેચ્છા મુલાકાત લેવા આવતા શુભેચ્છકો પણ વિધાર્થીઓને ઉપયોગી વસ્તુ આપી શુભેચ્છા પાઠવી રહ્યા છે .આ બે ધારાસભ્યો ની આ વૈચારિક ભાવનાને અત્યારે લોકો અભિનંદન પાઠવી રહ્યા છે એક છે ધારાસભ્ય પાલનપુરના અનિકેતભાઈ ઠાકર અને બીજા છે.ડીસા ના ધારાસભ્ય પ્રવીણ ભાઈ માળી બંને ધારાસભ્ય ની વૈચારિક ભાવના અન્ય ધારાસભ્યો એ પણ કરવી જોઈએ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'लगा था आंसू रोक लूंगी पर….' Hemant Soren की पत्नी Kalpana Soren ने PM Modi को घेरते हुए क्या कहा?
'लगा था आंसू रोक लूंगी पर….' Hemant Soren की पत्नी Kalpana Soren ने PM Modi को घेरते हुए...
વડોદરા રેલવે સ્ટેશન વૃધ્ધે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથધરી
વડોદરા રેલવે સ્ટેશન વૃધ્ધે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથધરી
पौधरोपण महोत्सव में लगाए जाने वाले ट्री गार्ड को लेकर रामगंजमंडी पुलिस सतर्क, सीआई ने ली कबाड़ दुकानदारों की बैठक, चोरी के ट्री गार्ड खरीदने पर होगी कार्रवाई
अमृत पर्यावरण महोत्सव के तहत "एक पेड़ देश के नाम" महाभियान के दौरान लगाए जाने वाले पौधों की...
SWABHIMAN BHARAT : शातिर चोरो को पुलिस ने किया गिरफ्तार
मुंबई : दहिसर मे रहने वाले किशोर पांगारे के घर में ता. ०४/०१/२०२३ की रात को अज्ञात लोगों चोरी की...
নমাটি বাসন্তী পূজা শতবৰ্ষ মহোৎসৱত " নৱ প্ৰজন্মৰ ওপৰত আধ্যাত্মিকতাৰ প্ৰভাৱ " শীৰ্ষক আলোচনাচক্ৰ ও স্মৃতিগ্ৰন্থ উন্মোচন :
নলবাৰী জিলাৰ নাথকুছিত যোৱা ২২ মাৰ্চৰ পৰা দহদিনীয়া কাৰ্য্যসূচীৰে অনুস্হিত হোৱা নমাটি বাৰোৱাৰী...