અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડના ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ જિલ્લા નોડલ અધિકારી (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટર, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नगरपालिका कार्यालय हिण्डोली मे पार्षदो ने की तालेबंदी, भ्र्ष्टाचार मे लिप्त कर्मचारी को एपिओं करने व सात सूत्रीय मांगो को लेकर धरने पर बैठे पार्षद
नगर पालिका कार्यालय मे पार्षदो ने की तालेबंदी, धरने पर बैठे पार्षद
उपखंड अधिकारी को मोके पर...
Petrol Diesel Price Today: तेल कंपनियों ने जारी किए पेट्रोल- डीजल के नए दाम, जानिए आपके शहर के लेटेस्ट रेट्स
नई दिल्ली, बिजनेस डेस्क। सरकारी तेल कंपनियों की ओर से पेट्रोल-डीजल की कीमत में राहत जारी है।...
अध्ययन के लिए किराए पर रहने वाले कॉलेज स्टूडेंट्स को हर मिलेंगे 2 हजार रुपए
अध्ययन के लिए किराए पर रहने वाले कॉलेज स्टूडेंट्स को हर मिलेंगे 2 हजार रुपए30 नवंबर तक किए जा...
पूजा खेडकर के बाद अब पूर्व IAS अभिषेक सिंह पर उठ रहे सवाल, विकलांगता दावे को लेकर सोशल मीडिया यूजर्स के निशाने पर आए
नई दिल्ली। ट्रेनी आईएएस अधिकारी पूजा खेडकर के प्राइवेट गाड़ी पर लाल-नीली बत्ती लगाने और कथित...
સામાન્ય ઝઘડામાં તલવાર વડે હુમલો
સામાન્ય ઝઘડામાં તલવાર વડે હુમલો