અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડના ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ જિલ્લા નોડલ અધિકારી (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટર, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
साल 2024 खत्म होने से पहले लॉन्च होंगी ये 3 जबरदस्त कार, लिस्ट में Honda और KIA की गाड़ियां शामिल
Upcoming cars in December साल 2024 खत्म होने से पहले ऑटोमोबाइक की दुनिया में कुछ शानदार कार लॉन्च...
Joyalukkas Opens New Showroom in Forum Mall
Joyalukkas Opens New Showroom in Forum Mall
Bangalore, June 2023: World’s favourite...
2024 Hyundai Creta: आते ही छा गई नई क्रेटा, 1 लाख से ज्यादा लोगों ने कराई बुक; सबसे ज्यादा इस वेरिएंट की मांग
हुंडई मोटर इंडिया लिमिटेड(HMIL) ने घोषणा करते हुए बताया है कि 2024 Creta Facelift ने एक लाख...
સુરતમાં શહેરમાં 36મી નેશનલ ગેમ્સના સમાપન સમારોહ યોજાયો.
સુરતમાં શહેરમાં 36મી નેશનલ ગેમ્સના સમાપન સમારોહ યોજાયો.
સુરતમાં માનનીય મહેમાનો, ભારતના...
विश्व पशु कल्याण दिवस पर अनेक कार्यक्रमों हुआ आयोजन
पशु कल्याण दिवस मूक पशुओं की भावनाओं के बारे में जागरूकता का उचित माध्यम -डॉ. छोटूलाल बैरवा
गांधी...