અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડના ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ જિલ્લા નોડલ અધિકારી (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટર, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Flood News : पानी को लेकर अब जनता का फूटा सरकार पर गुस्सा | Aaj Tak | Latest News
Delhi Flood News : पानी को लेकर अब जनता का फूटा सरकार पर गुस्सा | Aaj Tak | Latest News
65 से ज्यादा सीट पर कांग्रेस-भाजपा का सीधा मुकाबला, सात समीकरण तय करेंगे ‘सरताज’
पहलवानों की धरा हरियाणा में 90 सीट वाली विधानसभा के ‘हेवीवेट’ चुनावी मुकाबले में जीत...
सचिन पायलट ने बता दिया हरियाणा में कौन बनेगा मुख्यमंत्री ?
राजस्थान के पूर्व डिप्टी सीएम व दिग्गज कांग्रेसी नेता सचिन पायलट ने हरियाणा में कांग्रेस को...
સુરેન્દ્રનગર-વઢવાણ વિસ્તારોમાં 3481 સામે કેસ : 34 વાહન ડિટેઇન, 1.88 લાખ દંડ
સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઓગસ્ટ-2022ના માસમાં 34 વાહન...
મહેસાણા: જિલ્લાની ગ્રામ પંચાયત ના એક રૂમમાં લાઈબ્રેરી બનાવવા વિચાર DDO એ TDO પાસે વિગતો માંગી
મહેસાણા: જિલ્લાની ગ્રામ પંચાયત ના એક રૂમમાં લાઈબ્રેરી બનાવવા વિચાર DDO એ TDO પાસે વિગતો માંગી