અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડના ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ જિલ્લા નોડલ અધિકારી (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટર, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર નાં પ્રેમનગર કેસમાં આઇપીસી ની કલમ 302 અને sc st એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ
પ્રેમનગર તા રાધનપુર ના કેસ મા આજે નંદાસણ પોલીસ સ્ટેશન માં 302 અને એટ્રોસિટી એક્ટ મુજબ fir દાખલ...
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ખાડા પૂરવાની કામગીરી
#buletinindia #gujarat
PORBANDAR પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા વૃધ્ધનું મોત 05-11-2022
PORBANDAR પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા વૃધ્ધનું મોત 05-11-2022
#vandebharatexpress में लगी आग भोपाल से दिल्ली जारही थी घटनामें कोई नुक़सान नहीं,सभी यात्री सुरक्षित
#vandebharatexpress में लगी आग भोपाल से दिल्ली जारही थी घटनामें कोई नुक़सान नहीं,सभी यात्री सुरक्षित
ગોપાલ ઈટાલિયાને ટિકિટ મળતા જ ઢોલના તાલે ઝૂમ્યા કાર્યકર્તાઓ, જાણો AAPએ ક્યાં કેટલા ઉતાર્યા ઉમેદવારો?
ગોપાલ ઈટાલિયાને ટિકિટ મળતા જ ઢોલના તાલે ઝૂમ્યા કાર્યકર્તાઓ, જાણો AAPએ ક્યાં કેટલા ઉતાર્યા ઉમેદવારો?