અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડના ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ જિલ્લા નોડલ અધિકારી (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટર, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ममता बनर्जी के आरोपों पर केंद्र सरकार ने दिया जवाब,कहा-भ्रामकता फैलाई जा रही
पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने नीति आयोग की नौवीं गवर्निंग काउंसिल की बैठक में सिर्फ...
INTERNATION GREEN VEHICLES EXPO BHARAT NEW ENERGY
INTERNATION GREEN VEHICLES EXPO BHARAT NEW ENERGY
રાજકોટમાં યુવકનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
રાજકોટમાં યુવકનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Gir Somnath News | પુત્રીની કેમ ચઢાવી બલી ? | superstition | Gujarati News
Gir Somnath News | પુત્રીની કેમ ચઢાવી બલી ? | superstition | Gujarati News
Haryana के Nuh Hinsa को लेकर 'Navbharat' पर ADG का बयान, 'हिंसा वाले इलाके में 9 SP की कैंपिंग'
Haryana के Nuh Hinsa को लेकर 'Navbharat' पर ADG का बयान, 'हिंसा वाले इलाके में 9 SP की कैंपिंग'