અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડના ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ જિલ્લા નોડલ અધિકારી (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટર, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પત્નીએ જ પ્રેમીને 50 હજાર રૂપિયાની સોપારી આપીને પતિ ની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામના યુવકની 6 માસ પહેલાં બોરિયાલા ગામના ખેતરના કૂવામાંથી...
रियलमी ला रहा पहला AI कैमरा फोन, Realme 13 Pro series की धमाकेदार होगी भारत में एंट्री
रियलमी अपने ग्राहकों के लिए नंबर सीरीज पेश करता है। भारत में कंपनी की नंबर सीरीज में Realme 12...
પાવીજેતપુરમાં ૧૬ ખાનદાની નબીરાઓ જુગાર રમતા ઝડપાયા
પાવીજેતપુર, તા.૩૧
પ્રાપ્ત માહિતી અનુસાર...
वर्षा योग की आमंत्रित पत्रिका का किया विमोचन
दिगम्बर जैन अग्रवाल मन्दिर में आचार्य शान्ति सागर महाराज पद प्रतिष्ठापना महोत्सव समिति पारसोला के...
RSS की बैठक केरल में शुरू, बंगाल से बांग्लादेश तक बवाल
राष्ट्रीय स्वयंसेवक संघ की तीन दिवसीय अखिल भारतीय समन्वय बैठक शनिवार को केरल के पालक्काड़ में...