અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડના ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ જિલ્લા નોડલ અધિકારી (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટર, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નિકોલ વિધાનસભા મા મન કી બાત કાર્યક્રમ
"મન કી બાત પ્રધાનમંત્રીશ્રી Narendra Modi જી કે સાથ
મતક્ષેત્ર નિકોલ વિધાનસભાના ઓઢવ વોર્ડની હરિ ૐ...
Tomato Price Update: दिल्ली-NCR समेत इन शहरों में जल्द कम होंगे टमाटर के दाम, सरकार ने उठाया ये अहम कदम
नई दिल्ली, बिजनेस डेस्क: देश में टमाटर की कीमतों को कम करने के लिए सरकार ने बड़ा कदम उठाया...
દાહોદ- GPSC ONLINE ના સહયોગથી વેબસકુલ બે દિવસ વિના મૂલ્ય સેમિનાર...
*માનનીય મંત્રી શ્રીબચુભાઈ ખાબડ ની શુભપ્રેરણા થી* ...
નિકુંજભાઈ રાવત તેમજ સહ મિત્રો દ્વારા આયોજીત...
સામાજીક વનીકરણ વિભાગ,સુરત દ્વારા તાલુકાકક્ષાના ૭૩માં વનમહોત્સવની ઉજવણી સચિન એલ.ડી.હાઈસ્કુલ ખાતે કરાઈ
સામાજીક વનીકરણ વિભાગ,સુરત દ્વારા તાલુકાકક્ષાના ૭૩માં વનમહોત્સવની ઉજવણી સચિન એલ.ડી.હાઈસ્કુલ ખાતે...