અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડના ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ જિલ્લા નોડલ અધિકારી (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટર, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા જિલ્લાના આ 6 મંદિરોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા દરખાસ્ત કરાઈ
મહેસાણા પ્રવાસન સમિતિ દ્વારા જે મંદિરોનો વિકાસ કરવા માટે ગ્રાન્ટના નાણાં ફાળવવા માટેની દરખાસ્ત...
અરવલ્લી ભિલોડા માં ભારે પવન અને વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણ ઠંડક પ્
અરવલ્લી ભિલોડા માં ભારે પવન અને વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણ ઠંડક પ્
पालखी सोहळ्याला पहिल्याच दिवशी गालबोट; पोलिसांकडून सौम्य लाठीचार्ज, पहा व्हिडिओ
पालखी सोहळ्याला पहिल्याच दिवशी गालबोट; पोलिसांकडून सौम्य लाठीचार्ज
तळेगाव ढमढेरे प्रतिनिधी:
आज...