અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડના ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ જિલ્લા નોડલ અધિકારી (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટર, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરામાં ગટરના મરામત પેટે મહિને રું 3.50 લાખ નો ખર્ચ છતાં ગટરના પાણી રોડ પર ઉભરાતા રોષ
થરામાં ગટરના મરામત પેટે મહિને રું 3.50 લાખ નો ખર્ચ છતાં ગટરના પાણી રોડ પર ઉભરાતા રોષ
આજે 14 સપ્ટેમ્બરઃ પાંચ રાશિના લોકો માટે બુધવારનો દિવસ અદ્ભુત રહેશે, તમને પૈસા કમાવવાની તક મળશે જુઓ તમારી રાશિ શુ કહે છે
મેષ રાશિ 👇🏻
આજનો દિવસ તમારી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાનો રહેશે....
Seema Haider Updates LIVE: 'सीमा' नहीं 'सचिन' है असली दोषी ! पुलिस को चकमा दे पहुंचाया भारत | ATS
Seema Haider Updates LIVE: 'सीमा' नहीं 'सचिन' है असली दोषी ! पुलिस को चकमा दे पहुंचाया भारत | ATS