અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડના ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ જિલ્લા નોડલ અધિકારી (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટર, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાપી નામધામાં બહુમાળી મકાનના 8માં માળે થી કિશોરી નીચે પટકાતા કરુણ મોત
વાપી નામધામાં બહુમાળી મકાનના 8માં માળે થી કિશોરી નીચે પટકાતા કરુણ મોત
કોંગ્રેસ દ્વારા 1 અને 2 ઓગષ્ટના રોજ 16 વિધાનસભામાં પદાયાત્રા કરવામાં આવશે
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હરકતમાં આવી છે અને એક પછી એક ચૂંટણીલક્ષી તૈયારીઓ કોંગ્રેસ...
F&O Trading | Futures & Option के जरिए किन Stocks में खरीदारी का बन रहा मौका? | Futures Express
F&O Trading | Futures & Option के जरिए किन Stocks में खरीदारी का बन रहा मौका? | Futures...
क्या संविधान से India नाम हटा सकती है Modi सरकार? Suprem Court ने इस पर क्या कहा था?
क्या संविधान से India नाम हटा सकती है Modi सरकार? Suprem Court ने इस पर क्या कहा था?
राजस्थान पुलिस के साथ Haryana Police की गंदे पानी को लेकर तीखी बहस का Viral Video
राजस्थान पुलिस के साथ Haryana Police की गंदे पानी को लेकर तीखी बहस का Viral Video