અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડના ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ જિલ્લા નોડલ અધિકારી (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટર, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  सोनारी मे तायपा का अवस्थान धर्मघट पालन। 
  
 
                      ताय आहोम युवा परिषद (तायपा) की चराईदेव जिला समिति के तत्वावधान में आज सोनारी नगर स्थित ऐतिहासिक...
                  
   વડોદરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા ગણેશજીની આગમન સવારીઓ નીકળી 
 
                      વડોદરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા ગણેશજીની આગમન સવારીઓ નીકળી
                  
   किर्गिस्तान में पढ़ रहे राजस्थानी विद्यार्थियों की सुरक्षा के लिए प्रतिबद्ध राज्य सरकार-सीएम भजनलाल 
 
                      किर्गिस्तान में फंसे राजस्थानी छात्रों को लेकर मुख्यमंत्री भजनलाल शर्मा ने सभी को आश्वस्त करते...
                  
   
  
  
  
  