ગુજરાત વિધાનસભા ચૂંટણી 156 ની બમ્પર જીત્યા છતાં 17 ને મંત્રીમંડળમાં સ્થાન, 33 પૈકી માત્ર 12 જિલ્લાને પ્રતિનિધિત્વ શપથવિધિ પત્યા બાદ આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે. રાજ્યપાલે શપથ લેવડાવ્યા. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, બળવંત સિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, આયર મૂળુ બેરા, ડૉ. કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, પરસોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ કેબિનેટ મંત્રીના શપથ લીધા. હર્ષ સંઘવી અને જગદીશ પંચાલે રાજ્યમંત્રી પદના શપથ લીધા. આમ કુલ 16 સભ્યોએ શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે અત્યારે એક માત્ર મહીલા ને સ્થાન આપવામાં આવ્યુ.! તથા બનાસકાંઠા જીલ્લાને કોઈ સ્થાન મળેલ નથી પરંતુ પરંતુ મોટુ સ્થાન મળે તેવી સંભાવના છે.!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डोटासरा बने रहेंगे पीसीसी अध्यक्ष या फिर गहलोत या पायलट में से किसी एक को मौका,राजस्थान कांग्रेस अध्यक्ष के लिए लॉबिंग शुरु
भले ही राजस्थान भाजपा की सियासत में लोकसभा चुनाव परिणाम के बाद बड़े बदलाव की बात कही जा रही हो....
प्राथमिक स्वास्थ केन्द्र बड़ाबर ब्लाक सुजानगढ़ (चुरू) में एएनएम के साथ मटित शर्मनाक घटना साथ अपराधी को गिरफ्तार करवाने के सम्बन्ध में।
प्राथमिक स्वास्थ्य केन्द्र बड़ाबर लाक सुजानगढ़ (चुरू) में कार्यरत एएनएम के साथ स्थानीय समाजकंटक...
चार्जर असली है या नकली, चुटकियों में कर सकते हैं पता; बस इंस्टॉल करना है एक ऐप
असली-नकली चार्जर का फर्क कर पाना बड़ा मुश्किल काम है। अगर आप गलती से नकली चार्जर खरीद लाते हैं और...
अरविंद केजरीवाल को अंतिरम जमानत मिलने पर अशोक गहलोत का बड़ा बयान !
दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल को कथित शराब घोटाला नीति से जुड़े मनी लॉन्ड्रिंग मामले में...
इंजि.जयवंतराव गायकवाड यांची पतसंस्था फेडरेशन संचालक पदी नियुक्ती
औरंगाबाद :- (दीपक परेराव)कनिष्ठ अभियंता सहकारी पतसंस्था मराठवाडा मु.औरंगाबाद औरंगाबाद चे अध्यक्ष...