ગુજરાત વિધાનસભા ચૂંટણી 156 ની બમ્પર જીત્યા છતાં 17 ને મંત્રીમંડળમાં સ્થાન, 33 પૈકી માત્ર 12 જિલ્લાને પ્રતિનિધિત્વ શપથવિધિ પત્યા બાદ આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે. રાજ્યપાલે શપથ લેવડાવ્યા. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, બળવંત સિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, આયર મૂળુ બેરા, ડૉ. કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, પરસોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ કેબિનેટ મંત્રીના શપથ લીધા. હર્ષ સંઘવી અને જગદીશ પંચાલે રાજ્યમંત્રી પદના શપથ લીધા. આમ કુલ 16 સભ્યોએ શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે અત્યારે એક માત્ર મહીલા ને સ્થાન આપવામાં આવ્યુ.! તથા બનાસકાંઠા જીલ્લાને કોઈ સ્થાન મળેલ નથી પરંતુ પરંતુ મોટુ સ્થાન મળે તેવી સંભાવના છે.!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लक्षित समूह चर्चा कार्यक्रम के माध्यम से आमजन को किया जागरूक
बूंदी: शहर में नई पेयजल वितरण प्रणाली और नाला निर्माण के कार्यों को लेकर राजस्थान नगरीय आधारभूत...
কিক বক্সিংত গোলাঘাটৰ সাফল্য
কিক বক্সিংত গোলাঘাটৰ সাফল্য । পশ্চিমবঙ্গত অনুষ্ঠিত হোৱা ৰাষ্ট্ৰীয় কিক বক্সিংত গোলাঘাটৰ ১১জন...
ડીસા લવ જેહાદ ધર્માંતરણ મુદ્દે ATS ને તપાસ
ધર્માતકર કેસ માલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. સમગ્ર કેસની તપાસનો મામલો એટીએસને સોંપવામાં આવ્યો...
Radhanpur : વડપાસર તળાવ નજીક દાનવીર નાં સ્ટેચ્યુ નું રીનોવેશન કરી આકર્ષિત બનાવવાની કામગીરી હાથ ધરાઇ| SatyaNirbhay News Channel
Radhanpur : વડપાસર તળાવ નજીક દાનવીર નાં સ્ટેચ્યુ નું રીનોવેશન કરી આકર્ષિત બનાવવાની કામગીરી હાથ...
নুমলীগড়ত অব্যাহত বন্যহস্তীৰ উপদ্ৰৱ । মৰঙিতখেতি পথাৰ তহিলং । ৰাইজে উজাগৰে পাৰ কৰিছে নিশা ।
নুমলীগড়ত অব্যাহত বন্যহস্তীৰ উপদ্ৰৱ । মৰঙিতখেতি পথাৰ তহিলং । ৰাইজে উজাগৰে পাৰ কৰিছে নিশা ।...