આજ સવાર ના દિયોદર તાલુકા ના વખા ગોળીયા મુકામે માળી શામળજી કાળાજી ના ફાર્મ હાઉસ ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરનું બીમાર હોવાના સમાચાર મળતા વખા ના સેવા ભાવિ વ્યક્તિ પ્રદીપ શાહ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા.પરંતુ પ્રદીપ ભાઈ ને પહોંચતા પહેલા રાષ્ટ્રીય પક્ષી મોર નું અવસાન થયું હતું જોકે. ત્યાર બાદ મોર ને સલામી આપી સમાધિ આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકો માં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદમાં કોંગ્રેસના કાર્યકરોએ સરકારે પશુઓ માટે જાહેર કરેલા રૂ. 500 કરોડ ચૂકવવા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
ગુજરાત સરકાર દ્વારા પશુઓ માટે 500 કરોડની સહાય જાહેરાત કરી છતાં આપી નથી માટે આજરોજ કોંગ્રેસ દવરા...
खटकड़ मार्ग पर तेज रफ्तार कार की टक्कर से बाइक सवार को हुई मौत
खटकड़ मार्ग पर तेज रफ्तार कार की टक्कर से बाइक सवार की मौत
केशवरायपाटन थाना इलाके में...
नवनिर्मित ग्राम पंचायत भवन का हुआ उद्घाटन राज्य सरकार ग्रामीण विकास के लिए प्रतिबद्ध है- राज्यमंत्री विश्नोई
बालोतरा, 20 अक्टूबर। पंचायती राज विभाग द्वारा निर्मित पंचायत भवन ग्राम पंचायत दरगुड़ा में पंचायत...
બોટાદમાં ગેરકાયદેસર ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી દ્વારા છાપો મારી જથ્થો ઝડપી પાડ્યો..!
બોટાદ ના હારણકુઈ રોડ તેમજ મોહમદ ગફુર સોસાયટીમાંથી ગેરકાયદેસર ઘઉં - ચોખા નો મસમોટો
જથો ઝડપાયો...
ડીસા માં નગરપાલિકા દ્વારા લાઈટોથી શણગારવામાં આવ્યું
અયોધ્યા માં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઇ તે દિવસે...