આજ સવાર ના દિયોદર તાલુકા ના વખા ગોળીયા મુકામે માળી શામળજી કાળાજી ના ફાર્મ હાઉસ ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરનું બીમાર હોવાના સમાચાર મળતા વખા ના સેવા ભાવિ વ્યક્તિ પ્રદીપ શાહ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા.પરંતુ પ્રદીપ ભાઈ ને પહોંચતા પહેલા રાષ્ટ્રીય પક્ષી મોર નું અવસાન થયું હતું જોકે. ત્યાર બાદ મોર ને સલામી આપી સમાધિ આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકો માં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું
હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે સાથે સરકાર પણ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ આવવા...
Oppo A38 Price Cut: 5000mAh बैटरी, 128GB स्टोरेज और ऑक्टा-कोर हेलियो G85 वाला फोन हो गया सस्ता, जानिए नई कीमत
ओप्पो की ए सीरीज का यह स्मार्टफोन पिछले साल 12999 रुपये की कीमत में लॉन्च किया गया था। 3 हजार...
सोलापुरातील विविध चौकात 130 सीसीटीव्ही बसवण्यात येणार
सोलापुरातील विविध चौकात 130 सीसीटीव्ही बसवण्यात येणार
खुशखबरी! Airtel ने 5G यूजर्स के लिए लॉन्च किए तीन नए प्लान, 51 रुपये की शुरुआती कीमत में मिलेंगे कई बेनिफिट्स
हाल ही में एयरटेल काफी चर्चा में रहा है क्योंकि जियो के साथ इस कंपनी ने भी अपने रिचार्ज प्लान की...
PORBANDAR પોરબંદરના રતનપર ગામ નજીકથી મળ્યો હતો યુવાનનો મૃતદેહ 16-09-2022
PORBANDAR પોરબંદરના રતનપર ગામ નજીકથી મળ્યો હતો યુવાનનો મૃતદેહ 16-09-2022