આજ સવાર ના દિયોદર તાલુકા ના વખા ગોળીયા મુકામે માળી શામળજી કાળાજી ના ફાર્મ હાઉસ ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરનું બીમાર હોવાના સમાચાર મળતા વખા ના સેવા ભાવિ વ્યક્તિ પ્રદીપ શાહ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા.પરંતુ પ્રદીપ ભાઈ ને પહોંચતા પહેલા રાષ્ટ્રીય પક્ષી મોર નું અવસાન થયું હતું જોકે. ત્યાર બાદ મોર ને સલામી આપી સમાધિ આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકો માં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जयपुर में अखिल भारतीय आदिवासी विकास परिषद का सोलवा राष्ट्रीय सम्मेलन राष्ट्रीय सम्मेलन
जयपुर में अखिल भारतीय आदिवासी विकास परिषद का सोलवा राष्ट्रीय सम्मेलन राष्ट्रीय सम्मेलन
LIVE જીવન જીતવાની જડીબુટી | BAPS || ડો.પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી -
LIVE જીવન જીતવાની જડીબુટી | BAPS || ડો.પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી -
અમદાવાદમાં સી પ્લેન પાછળ જનતાના રૂ. 7 કરોડ 77 લાખ 65 હજાર 991 ડૂબી જતાં NSUIના કાર્યકરોએ કર્યો વિરોધ
છેલ્લા 20 મહિનાથી બંધ થઈ ગયેલી સી પ્લેનની સેવાને લઈ NSUIના કાર્યકર્તાઓએ રિવરફ્રન્ટ પર રમકડાના...
वीस दिवसांच्या खंडानंतर धानोरा काळे शिवारात हलका पाऊस
मोठ्या पावसाची प्रतीक्षा कायम; उत्पादनात मोठी घट, मदतीची गरज
/...