આજ સવાર ના દિયોદર તાલુકા ના વખા ગોળીયા મુકામે માળી શામળજી કાળાજી ના ફાર્મ હાઉસ ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરનું બીમાર હોવાના સમાચાર મળતા વખા ના સેવા ભાવિ વ્યક્તિ પ્રદીપ શાહ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા.પરંતુ પ્રદીપ ભાઈ ને પહોંચતા પહેલા રાષ્ટ્રીય પક્ષી મોર નું અવસાન થયું હતું જોકે. ત્યાર બાદ મોર ને સલામી આપી સમાધિ આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકો માં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અટલ ભુસલ યોજના નું આજે માલગઢ મામાનગર થી પારંભ કરાયો
અટલ ભુસલ યોજના નું આજે માલગઢ મામાનગર થી પારંભ કરાયો
સાવરકુંડલા નાં પ્રવિણભાઇ રામજીભાઈ સોલંકી ને આસામમાં રહેતા અને ફેબ્રીકેશન નાં ધંધા સાથે સંકળાયેલા સુએલ અહેમદ નુરૂદીનભાઈ લશ્કર રે. સિલ્સર, જી. કાછર, આસામ રાજ્ય વાળાએ સોપારી અપાવવા નાં બહાને રૂપિયા ૧૦લાખ પોતાનાં ખાતામાં R.T.G.S.થી જમા કરાવી લય ને સોપારી ન મો
સાવરકુંડલા ટાઉન પોસ્ટે.ના છેતરપિંડી ના ગુનામા નાસતા ફરતા આરોપી ને આસામ રાજ્ય થી પકડી પાડતી...
ગોધરા : શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.
ગોધરા : શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે રક્ષાબંધનની ઉજવણી...
इस साल टॉप अरबपतियों की संपत्ति में हुई 852 अरब डॉलर की बढ़ोतरी; Musk और Zuckerberg को हुआ तगड़ा मुनाफा
नई दिल्ली, बिजनेस डेस्क। 2023 की पहली छिमाही दुनिया के अरबपति के लिए काफी मुनाफे वाली रही...