આજ સવાર ના દિયોદર તાલુકા ના વખા ગોળીયા મુકામે માળી શામળજી કાળાજી ના ફાર્મ હાઉસ ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરનું બીમાર હોવાના સમાચાર મળતા વખા ના સેવા ભાવિ વ્યક્તિ પ્રદીપ શાહ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા.પરંતુ પ્રદીપ ભાઈ ને પહોંચતા પહેલા રાષ્ટ્રીય પક્ષી મોર નું અવસાન થયું હતું જોકે. ત્યાર બાદ મોર ને સલામી આપી સમાધિ આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકો માં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तालुका रिपब्लिकन सेना महिला अध्यक्षपदी निर्मला संतोष वाघमारे यांची निवड करण्यात आली
परतूर तालुका रिपब्लिकन सेना महिला ता.अध्यक्षपदी निर्मला संतोष वाघमारे याची निवड करण्यात आली आहे....
હાલોલમાં દસ દિવસથી આતિથ્ય માણ્યા બાદ શ્રીજીની ભાવભરી વિદાય અપાઇ
હાલોલમાં દસ દિવસથી આતિથ્ય માણ્યા બાદ શ્રીજીની ભાવભરી વિદાય અપાઇ
108वीं भारतीय विज्ञान कांग्रेस का हुआ आगाज, पीएम मोदी बोले- महिलाओं की भागीदारी से आगे बढ़ रहा समाज
प्रधानमंत्री नरेंद्र मोदी ने मंगलवार (3 जनवरी 2023) को 108वीं भारतीय विज्ञान कांग्रेस का उद्घाटन...
Ratan Tata Passed Away: रतन टाटा के जीवन की अद्भुत झलकियां देखिए | Tata Group | Aaj Tak News
Ratan Tata Passed Away: रतन टाटा के जीवन की अद्भुत झलकियां देखिए | Tata Group | Aaj Tak News