આજ સવાર ના દિયોદર તાલુકા ના વખા ગોળીયા મુકામે માળી શામળજી કાળાજી ના ફાર્મ હાઉસ ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરનું બીમાર હોવાના સમાચાર મળતા વખા ના સેવા ભાવિ વ્યક્તિ પ્રદીપ શાહ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા.પરંતુ પ્રદીપ ભાઈ ને પહોંચતા પહેલા રાષ્ટ્રીય પક્ષી મોર નું અવસાન થયું હતું જોકે. ત્યાર બાદ મોર ને સલામી આપી સમાધિ આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકો માં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নামনি সোৱণশিৰি জলবিদ্যুৎ প্ৰকল্পস্থলীত পুনৰ ভয়ংকৰ ভূমিস্খলন
নামনি সোৱণশিৰি জলবিদ্যুৎ প্ৰকল্পস্থলীত পুনৰ ভয়ংকৰ ভূমিস্খলন
રાજ્યભરમાં રેશનીંગની દુકાન ધારકો પોતાના પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે બાયો ચડાવી છે.
રાજ્યભરમાં રેશનીંગની દુકાન ધારકો પોતાના પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે બાયો ચડાવી છે.
Anemia: खून की कमी, थकान और कमज़ोरी को 7 दिन में जड़ से ख़त्म करें
Anemia: खून की कमी, थकान और कमज़ोरी को 7 दिन में जड़ से ख़त्म करें
Car Loan tips: आसानी से मिल जाएगा कार लोन, बस याद रखें 5 टिप्स
वर्तमान में कार सिर्फ विलासिता के लिए नहीं रह गई है। अब इसे खरीदना पहले से आसान हो गया है। वहीं...
સફાઈ કર્મચારીઓને પી.પી.ઈ. કીટનું વિતરણ તેમજ મેડીકલ હેલ્થ ચેકઅપ કરાયું
ગુજરાતમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાન તા. ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થઈને ૩૧મી ઓક્ટોબર...