આજ સવાર ના દિયોદર તાલુકા ના વખા ગોળીયા મુકામે માળી શામળજી કાળાજી ના ફાર્મ હાઉસ ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરનું બીમાર હોવાના સમાચાર મળતા વખા ના સેવા ભાવિ વ્યક્તિ પ્રદીપ શાહ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા.પરંતુ પ્રદીપ ભાઈ ને પહોંચતા પહેલા રાષ્ટ્રીય પક્ષી મોર નું અવસાન થયું હતું જોકે. ત્યાર બાદ મોર ને સલામી આપી સમાધિ આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકો માં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નેશનલ હાઇવે 27 ઉપર આવેલા ટોલ પ્લાઝાઓ ઉપર એક એપ્રિલથી ભાવ 5 થી 20 રૂપિયાનો સુધીનો વધારો ઝીંકાશે.!
નેશનલ હાઇવે 27 ઉપર આવેલા ટોલ પ્લાઝાઓ ઉપર એક એપ્રિલથી ભાવ 5 થી 20 રૂપિયાનો સુધીનો વધારો ઝીંકાશે.!
ગૌસેવકોએ રામધૂન બોલાવી સરકાર પાસે માગી સહાય
ગૌસેવકોએ રામધૂન બોલાવી સરકાર પાસે માગી સહાય
રાજુલા-મહુવા સેક્શનમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક લોકોમોટિવના ટ્રાયલ રન સાથે PCEE નિરીક્ષણ પૂર્ણ..!
ભારતીય રેલ્વેના 100% વિદ્યુતીકરણના લક્ષ્યાંકને ચાલુ રાખવા માટે, સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર...
स्टेशन परिसर में गंदगी करने वालों पर 24 हजार रूपये से अधिक का जुर्माना अधिरोपित
कोटा
कोटा मण्डल के सभी स्टेशनों पर यात्रियों को स्टेशन परिसर एवं गाड़ियों में स्वच्छ, सुखद एवं...
દહેડા પ્રાથમિક શાળાનું NMMS/PSE બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા NMMS અને PSE બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. NMMS પરીક્ષામાં...