આજ સવાર ના દિયોદર તાલુકા ના વખા ગોળીયા મુકામે માળી શામળજી કાળાજી ના ફાર્મ હાઉસ ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરનું બીમાર હોવાના સમાચાર મળતા વખા ના સેવા ભાવિ વ્યક્તિ પ્રદીપ શાહ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા.પરંતુ પ્રદીપ ભાઈ ને પહોંચતા પહેલા રાષ્ટ્રીય પક્ષી મોર નું અવસાન થયું હતું જોકે. ત્યાર બાદ મોર ને સલામી આપી સમાધિ આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકો માં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેડયાપાડાના આસનબાર વિસ્તારના ખેતરમાં વીજળી પડતા બે થયું મોત પાચ ને ગંભીર ઇજા
દેડયાપાડાના આસનબાર વિસ્તારના ખેતરમાં વીજળી પડતા બે થયું મોત પાચ ને ગંભીર ઇજા મળતી માહિતી અનુસાર...
જુનાગઢ સાહસવીરની ભુમીનાં 5 સાહસવીર વિશ્વના સૌથી ઊંચા હિમાલયના "ઉમલિંગ લા પાસ" મોટર સાયકલ વાહન પર
જુનાગઢ સાહસવીરની ભુમીનાં 5 સાહસવીર વિશ્વના સૌથી ઊંચા હિમાલયના "ઉમલિંગ લા પાસ" મોટર સાયકલ વાહન પર
સિટી બસ બની યમદૂત, યુવાનને અડફેટે લેતા મોત
સુરતમાં ફરી એક વખત સિટીબસ યમદૂત બનીને સામે આવી છે. ભેસ્તાન પાસે રોડ ક્રોસ કરી રહેલા 2 યુવકને...
ધાનેરા નજીક રોડ પર ઉભેલી બાળકીનું ગાડીની ટક્કરથી મોત
ધાનેરા નજીક રોડ પર પિતા સાથે ઉભેલી બાળકીને ગાડીએ ટક્કર મારતાં તેને સારવાર અર્થે પાલનપુરની ખાનગી...
संयम और आत्मशुद्धि के दशलक्षण महापर्व का हुआ आगाज
सकल दिगम्बर जैन समाज के तत्वावधान में श्री शांतिनाथ दिगम्बर जैन अग्रवाल मंदिर में मुनि अनुसरण...