આજ સવાર ના દિયોદર તાલુકા ના વખા ગોળીયા મુકામે માળી શામળજી કાળાજી ના ફાર્મ હાઉસ ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરનું બીમાર હોવાના સમાચાર મળતા વખા ના સેવા ભાવિ વ્યક્તિ પ્રદીપ શાહ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા.પરંતુ પ્રદીપ ભાઈ ને પહોંચતા પહેલા રાષ્ટ્રીય પક્ષી મોર નું અવસાન થયું હતું જોકે. ત્યાર બાદ મોર ને સલામી આપી સમાધિ આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકો માં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गठबंधन की सरकार कितने दिन चलेगी,विदेश की धरती से बोले पायलट
प्रधानमंत्री नरेंद्र मोदी जिस दिन G-7 शिखर सम्मेलन में शामिल होने के लिए इटली पहुंचे। उसी दिन...
Google I/O Event 2024 Live Updates: खत्म हुआ इंतजार! गूगल ने पेश किया Gemini 1.5 Pro और Ask Photos फीचर
गूगल ने 14 मई को हुए इवेंट में कई नई चीजों को पेश किया है। इवेंट में एआई फीचर्स पर फोकस रखा गया...
31 10 22 વાઘોડિયા ના ખંધા રોડ પર આવેલ આર આર કેબલ કંપની બાજુ માં આવેલ શ્રી વિજય હનુમાનજી ના મંદિ
31 10 22 વાઘોડિયા ના ખંધા રોડ પર આવેલ આર આર કેબલ કંપની બાજુ માં આવેલ શ્રી વિજય હનુમાનજી ના મંદિ
ભદ્રશા ખાતે ઉત્તરબુનિયાદી વિદ્યાલય માં 75 માં પ્રજાસતાક દિન ની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ ભદ્રાસા ગામ માં શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય માં 26 મી જાન્યુઆરી 75 માં પ્રજાસત્તાક દિનની...