આજ સવાર ના દિયોદર તાલુકા ના વખા ગોળીયા મુકામે માળી શામળજી કાળાજી ના ફાર્મ હાઉસ ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરનું બીમાર હોવાના સમાચાર મળતા વખા ના સેવા ભાવિ વ્યક્તિ પ્રદીપ શાહ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા.પરંતુ પ્રદીપ ભાઈ ને પહોંચતા પહેલા રાષ્ટ્રીય પક્ષી મોર નું અવસાન થયું હતું જોકે. ત્યાર બાદ મોર ને સલામી આપી સમાધિ આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકો માં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહીનો દોર શરૂ
ગઈકાલે ૧૦ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.! જ્યારે આજે પોલીસ મહા નિરીક્ષક બ્રિજેશ...
ઠાસરા તાલુકાના આગરવા ગામ માં ગર્ભવતી મહિલાની હત્યા નો કિસ્સો સામને આવ્યું.
ઠાસરા તાલુકાના આગરવા ગામે ગર્ભવતી મહિલાની હ_ત્યાનો મામલો આવ્યો સામે! ૨૦ વર્ષીય મહિલાને ખેતરમાં...
Shiv Sena UBT नेता Aditya Thackrey ने Adani का नाम लेकर साधा बीजेपी पर निशाना | Aaj Tak Hindi News
Shiv Sena UBT नेता Aditya Thackrey ने Adani का नाम लेकर साधा बीजेपी पर निशाना | Aaj Tak Hindi News
સાવલી ૧૩૫વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીએ પોતાના માદરે વતન વેજપુરનીમાં મતદાન કર્યું,
સાવલી ૧૩૫વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીએ પોતાના માદરે વતન વેજપુરનીમાં મતદાન કર્યું,