કાંકરેજમાં એક સીધું સરળ અને ઈમાનદાર વ્યક્તિત્વ જાતિવાદ સામે હારી ગયું

ભાજપે ગઢ જીત્યો પણ એક સિંહ ખોયો છે કાંકરેજ ની જાતિવાદ પ્રજા અને અમુકની ઈર્ષા એ હરાવ્યા છે

ગુજરાતના 182 ધારાસભ્યમાં એક પણ ધારાસભ્ય એવા નહીં હોય કે જેમને જાતિવાદ કે ભ્રષ્ટાચાર કે કટકી નહીં કરી હોય પણ હું છાતી ઠોકીને કહી શકુ માનનીય શ્રી કીર્તિસિંહ વાઘેલા જેવા ઈમાનદાર અને સરળ વ્યક્તિ આખા ભાજપમાં નહીં હોય જાતિવાદ તો તમણે કદી કર્યો જ નથી બીજા સમાજના લોકોને ખુશ કરવા માટે કદાચ ભૂલથી પોતાના સમાજ ને અન્યાય કર્યો હશે પણ જાતિવાદ કદી નથી કર્યો અને ભ્રષ્ટાચાર અને કટકી તો તેમના ખૂન નથી

આજે ખરેખર કાંકરેજ ની જનતા એ એક અનમોલ રત્ન ને હરાવ્યું છે 

🙏કીર્તિસિંહ વાધેલાની ઈમાનદારી સલામ છે 🙏