પાદરડી ખાતે સત શ્રી દાસબાપુ નું સામૈયા સાથે કરાયું સ્વાગત .બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના પાદરડી ખાતે રહેતા ડાભી વદનજી ચેનાજી ને નવીન મકાન નું આવતી કાલે વાસ્તુ પૂજન તેમજ યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગત રોજ કાંકરેજ ના ટોટાણા આશ્રમ ના સંત શ્રી દાસબાપુ ઘરે પધારતા દાસબાપુ નું સામૈયા સાથે નાની બાલિકા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.દાસબાપુ પધારતા સદારામ બાપુ ની જય ,દાસબાપુ ની જય નો જયઘોસ કરવામાં આવ્યો હતો.દાસબાપુ એ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ રાત્રે ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર શું કહ્યું .*
*આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર શું કહ્યું .*
'तीन साल का बच्चा याद आ रहा है...', BJP से टिकट कटने के बाद पीलीभीत की जनता को वरुण गांधी की चिट्ठी
UP Lok Sabha Election भाजपा से टिकट कटने के बाद मौजूदा सांसद वरुण गांधी (Varun Gandhi)...
JAMJODHPUR જામજોધપુર વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવારે ફોર્મ રજુ કર્યું 15 11 2022
JAMJODHPUR જામજોધપુર વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવારે ફોર્મ રજુ કર્યું 15 11 2022