પાદરડી ખાતે સત શ્રી દાસબાપુ નું સામૈયા સાથે કરાયું સ્વાગત .બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના પાદરડી ખાતે રહેતા ડાભી વદનજી ચેનાજી ને નવીન મકાન નું આવતી કાલે વાસ્તુ પૂજન તેમજ યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગત રોજ કાંકરેજ ના ટોટાણા આશ્રમ ના સંત શ્રી દાસબાપુ ઘરે પધારતા દાસબાપુ નું સામૈયા સાથે નાની બાલિકા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.દાસબાપુ પધારતા સદારામ બાપુ ની જય ,દાસબાપુ ની જય નો જયઘોસ કરવામાં આવ્યો હતો.દાસબાપુ એ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ રાત્રે ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बालोतरा- बजट घोषणाओं पर समीक्षा बैठक, जिला प्रभारी मंत्री श्री जोराराम कुमावत ने दिए आवश्यक दिशा-निर्देश।
*कहा - अधिकारी सजगता, तत्परता एवं उत्तरदायित्व के साथ बजट घोषणाओं को धरातल पर उतारे*
...
Radhanpur : વડપાસર તળાવ નજીક દાનવીર નાં સ્ટેચ્યુ નું રીનોવેશન કરી આકર્ષિત બનાવવાની કામગીરી હાથ ધરાઇ| SatyaNirbhay News Channel
Radhanpur : વડપાસર તળાવ નજીક દાનવીર નાં સ્ટેચ્યુ નું રીનોવેશન કરી આકર્ષિત બનાવવાની કામગીરી હાથ...
AAJTAK 2| SHAHRUKH की आने वाली FIML DUNKI की KRK ने की भविष्यवाणी | AT 2
AAJTAK 2| SHAHRUKH की आने वाली FIML DUNKI की KRK ने की भविष्यवाणी | AT 2
चंद्रबाबू नायडू ने प्रधानमंत्री मोदी से की मुलाकात, आंध्र प्रदेश के लिए केंद्र सरकार से मांगा सहयोग
नई दिल्ली। आंध्र प्रदेश के मुख्यमंत्री एन चंद्रबाबू नायडू ने गुरुवार को प्रधानमंत्री नरेंद्र...
Sutrapada Nagarpalika નવરાત્રી
Sutrapada Nagarpalika Navratri 2022 mega final day -9