પાદરડી ખાતે સત શ્રી દાસબાપુ નું સામૈયા સાથે કરાયું સ્વાગત .બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના પાદરડી ખાતે રહેતા ડાભી વદનજી ચેનાજી ને નવીન મકાન નું આવતી કાલે વાસ્તુ પૂજન તેમજ યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગત રોજ કાંકરેજ ના ટોટાણા આશ્રમ ના સંત શ્રી દાસબાપુ ઘરે પધારતા દાસબાપુ નું સામૈયા સાથે નાની બાલિકા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.દાસબાપુ પધારતા સદારામ બાપુ ની જય ,દાસબાપુ ની જય નો જયઘોસ કરવામાં આવ્યો હતો.દાસબાપુ એ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ રાત્રે ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शहर में चोरी की घटनाएं कम नहीं हो रही। दिन दहाड़े अज्ञात बदमाशों ने दो मकानों में सेंघ लगाई। कमरों का ताला तोड़कर नगदी समेत 3 लाख के करीब जेवर चुराकर फरार हो गए। ब
शहर में चोरी की घटनाएं कम नहीं हो रही। ताजा मामला नांता थाने इलाके में सामने आया है। यहां दिन...
जिला कलेक्टर को देवपुरा क्षेत्र की महिलाओं ने आरोपी कनिष्ठ अभियंता के विरुद्ध मुकदमा दर्ज कर गिरफ्तार करने की मांग को लेकर ज्ञापन दिया
देवपुरा क्षेत्र वासिमहिलाओं ने जिला कलेक्टर को ज्ञापन देकर आरोपी कनिष्ठ अभियंता के विरुद्ध भी...
পৰকীয়া প্ৰেম
পৰকীয়া প্ৰেমে ধ্বংস কৰিলে এখন সংসাৰ।
স্বামী নথকা সুযোগ লৈ পাচঁ বছৰীয়া সন্তান সহ পলাল...
वाल्मीकि समाज के जिला अध्यक्ष हिरालाल नकवाल का हुआ भव्य स्वागत
आज नवरात्र स्थापना के पावन पर्व पर वाल्मीकि समाज ने सर्व सहमति से नवनियुक्त जिलाध्यक्ष का...