પાદરડી ખાતે સત શ્રી દાસબાપુ નું સામૈયા સાથે કરાયું સ્વાગત .બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના પાદરડી ખાતે રહેતા ડાભી વદનજી ચેનાજી ને નવીન મકાન નું આવતી કાલે વાસ્તુ પૂજન તેમજ યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગત રોજ કાંકરેજ ના ટોટાણા આશ્રમ ના સંત શ્રી દાસબાપુ ઘરે પધારતા દાસબાપુ નું સામૈયા સાથે નાની બાલિકા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.દાસબાપુ પધારતા સદારામ બાપુ ની જય ,દાસબાપુ ની જય નો જયઘોસ કરવામાં આવ્યો હતો.દાસબાપુ એ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ રાત્રે ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vehicle Sales in August 2024: बीते महीने वाहनों की बिक्री में आई सात फीसदी की गिरावट, FADA ने जारी की रिपोर्ट
फेडरेशन ऑफ ऑटोमोबाइल डीलर्स एसोसिएशन (FADA) की ओर से वाहनों की बिक्री को लेकर एक रिपोर्ट जारी की...
বাক্সাৰ চাপাগুৰিত পথৰ জৰাজীৰ্ণ ৰূপ*
*নিৰ্বিকাৰ চৰকাৰী জনপ্ৰতিনিধি*
Salbari_Bad condition Road
পথ নে পুখুৰী ভালকৈ ধৰিব নোৱাৰা বাক্সাৰ এটি পথৰ জৰাজীৰ্ণ ৰূপ৷ বাক্সাৰ...
ભગવાન જગન્નાથ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો / સબંધ ભારત ન્યુઝ
ભગવાન જગન્નાથ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો / સબંધ ભારત ન્યુઝ
જાફરાબાદજાફરાબાદ તાલુકાના શેલણા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો
જાફરાબાદજાફરાબાદ તાલુકાના શેલણા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો