પાદરડી ખાતે સત શ્રી દાસબાપુ નું સામૈયા સાથે કરાયું સ્વાગત .બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના પાદરડી ખાતે રહેતા ડાભી વદનજી ચેનાજી ને નવીન મકાન નું આવતી કાલે વાસ્તુ પૂજન તેમજ યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગત રોજ કાંકરેજ ના ટોટાણા આશ્રમ ના સંત શ્રી દાસબાપુ ઘરે પધારતા દાસબાપુ નું સામૈયા સાથે નાની બાલિકા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.દાસબાપુ પધારતા સદારામ બાપુ ની જય ,દાસબાપુ ની જય નો જયઘોસ કરવામાં આવ્યો હતો.દાસબાપુ એ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ રાત્રે ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પહેલી ઓકટોબરની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ
ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧લી ઓકટોબરની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ફોટાવાળી મતદાર યાદીની ખાસ...
মণিপুৰৰ জঘন্য কাণ্ডক লৈ বিধায়ক অখিল গগৈ কি ক’লে শুনক। #ManipurViolence
মণিপুৰৰ জঘন্য কাণ্ডক লৈ বিধায়ক অখিল গগৈ কি ক’লে শুনক। #ManipurViolence
મેટોડા ખાતે માલધારીઓ ના રોષ નું ભોગ બનતું રાજકોટ સહકારી ડેરી નુ ટેન્કર
મેટોડા ખાતે માલધારીઓ ના રોષ નું ભોગ બનતું રાજકોટ સહકારી ડેરી નુ ટેન્કર
सुंदराबाई मराठे विद्यालय में नाग पंचमी के अवसर पर विविध कार्यक्रमों का आयोजन
पुणे: नागपंचमी उत्सव के माध्यम से सुंदराबाई मराठे विद्यालय प्राथमिक विभाग के छात्रों को पर्यावरण...
Nainital forest fire: धधक रहे जंगल, घुट रहा दम... नैनीताल में आग बेकाबू | Aaj Tak
Nainital forest fire: धधक रहे जंगल, घुट रहा दम... नैनीताल में आग बेकाबू | Aaj Tak