પાદરડી ખાતે સત શ્રી દાસબાપુ નું સામૈયા સાથે કરાયું સ્વાગત .બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના પાદરડી ખાતે રહેતા ડાભી વદનજી ચેનાજી ને નવીન મકાન નું આવતી કાલે વાસ્તુ પૂજન તેમજ યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગત રોજ કાંકરેજ ના ટોટાણા આશ્રમ ના સંત શ્રી દાસબાપુ ઘરે પધારતા દાસબાપુ નું સામૈયા સાથે નાની બાલિકા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.દાસબાપુ પધારતા સદારામ બાપુ ની જય ,દાસબાપુ ની જય નો જયઘોસ કરવામાં આવ્યો હતો.દાસબાપુ એ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ રાત્રે ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाड़मेर में दिन-दहाड़े फायरिंग की घटना:स्विफ्ट से आए बदमाशों ने मैकेनिक को 3 गोलियां मारी; गंभीर हालत में जोधपुर रेफर
बाड़मेर जिले में बदमाशों ने एक गैरेज मैकेनिक पर अंधाधुंध फायरिंग कर दी। मैकेनिक को 3 गोलियां लगी...
ખોડુ-રૂપાવટી રોડ પર રોઝ આડુ ઉતરતા કાર વીજપોલ સાથે અથડાઈ
વઢવાણ તાલુકાના રૂપાવટી ગામે રહેતા દીપીકાબેન રવજીભાઇ ચાવડા તેમજ અન્ય યુવતીઓ સુરેન્દ્રનગરની એક...
Bihar: अररिया में उद्घाटन से पहले गिरा पुल, 12 करोड़ की लागत से हुआ था तैयार, Video | Aaj Tak
Bihar: अररिया में उद्घाटन से पहले गिरा पुल, 12 करोड़ की लागत से हुआ था तैयार, Video | Aaj Tak
#banaskantha | શાળામાં છેલ્લા 15 વર્ષથી શિક્ષક આવતા જ નથી | Divyang News
#banaskantha | શાળામાં છેલ્લા 15 વર્ષથી શિક્ષક આવતા જ નથી | Divyang News