પાદરડી ખાતે સત શ્રી દાસબાપુ નું સામૈયા સાથે કરાયું સ્વાગત .બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના પાદરડી ખાતે રહેતા ડાભી વદનજી ચેનાજી ને નવીન મકાન નું આવતી કાલે વાસ્તુ પૂજન તેમજ યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગત રોજ કાંકરેજ ના ટોટાણા આશ્રમ ના સંત શ્રી દાસબાપુ ઘરે પધારતા દાસબાપુ નું સામૈયા સાથે નાની બાલિકા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.દાસબાપુ પધારતા સદારામ બાપુ ની જય ,દાસબાપુ ની જય નો જયઘોસ કરવામાં આવ્યો હતો.દાસબાપુ એ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ રાત્રે ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खतरे में Apple यूजर्स: पेगासस जैसे स्पायवेयर Mercenary से हो रही जासूसी, ऐसे मजबूत करें iPhone की सिक्योरिटी
Apple ने भारत और दूसरे 91 देशों के यूजर्स के लिए संभावित साइबर अटैक को लेकर चेतावनी जारी की है।...
Dalit Death: Rajasthan में दलित युवक की पीट पीटकर हत्या, बुज़ुर्ग मां का बुरा हाल (BBC Hindi)
Dalit Death: Rajasthan में दलित युवक की पीट पीटकर हत्या, बुज़ुर्ग मां का बुरा हाल (BBC Hindi)
जिला कलक्टर टीना डाबी ने शोभाला जेतमाल में रात्रि चौपाल के दौरान सुनी आमजन की परिवेदनाएं
संबंधित विभागीय अधिकारी रात्रि चौपाल के प्रकरणों का त्वरित निस्तारण सुनिश्चित करें। अधिकतम सात...
લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ લંપી વાયરસને લઈને પ્રતિક્રિયા આપી જસદણમાં મળશે લંપી વાયરસનીમફતમાં દવા
લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ લંપી વાયરસને લઈને પ્રતિક્રિયા આપી જસદણમાં મળશે લંપી વાયરસનીમફતમાં દવા