પાદરડી ખાતે સત શ્રી દાસબાપુ નું સામૈયા સાથે કરાયું સ્વાગત .બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના પાદરડી ખાતે રહેતા ડાભી વદનજી ચેનાજી ને નવીન મકાન નું આવતી કાલે વાસ્તુ પૂજન તેમજ યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગત રોજ કાંકરેજ ના ટોટાણા આશ્રમ ના સંત શ્રી દાસબાપુ ઘરે પધારતા દાસબાપુ નું સામૈયા સાથે નાની બાલિકા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.દાસબાપુ પધારતા સદારામ બાપુ ની જય ,દાસબાપુ ની જય નો જયઘોસ કરવામાં આવ્યો હતો.દાસબાપુ એ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ રાત્રે ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अघोषित कटौती के विरोध अधीक्षण अभियंता कार्यालय पर कांग्रेस का प्रदर्शन
अघोषित कटौती के विरोध अधीक्षण अभियंता कार्यालय पर कांग्रेस का प्रदर्शन
अधीक्षण अभियंता कक्ष में...
জেহাদী নামত নিৰীহ ধৰ্মীয় সংখ্যালঘু লোকক নিৰ্যাতন কৰিছে হিমন্ত চৰকাৰ - অসম সংখ্যালঘু সংগ্ৰাম পৰিষদ
জেহাদী নামত নিৰীহ ধৰ্মীয় সংখ্যালঘু লোকক নিৰ্যাতন কৰিছে হিমন্ত চৰকাৰ - অসম সংখ্যালঘু সংগ্ৰাম পৰিষদ
ಕೆಂಪೇಗೌಡ ಜಯಂತಿಗೆ ಶಾಸಕ ಮುನಿರತ್ನ ಚಾಲನೆ
ಬೆಂಗಳೂರು : ರಾಜರಾಜೇಶ್ವರಿ ನಗರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಜನಪ್ರಿಯ ಶಾಸಕರಾದ ಮುನಿರತ್ನ ಅವರು ಇಂದು ವಾರ್ಡ್ ನಂ...
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં ૧૦૦ ટકા પેનલ્ટી માફીની સમયમર્યાદા તા. ૭ જાન્યુઆરી-ર૦ર૩ સુધી લંબાવી આપવાનો જનહિતકારી નિર્ણય
આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત લાભ અપાશે* :-
-: *અંદાજે ૧૧ હજાર લાભાર્થીઓએ...