G20 શિખર સંમેલનને અંતર્ગત સરકાર તરફથી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી. જેમાં 40 પક્ષોના અધ્યક્ષોને બોલાવ્યા હતા. જેમાં નડ્ડા, ખડગે, દેવગૌડા, યેચુરી, ડી.રાજા, નાયડૂ, સ્ટાલિન, જગન મોહન રેડ્ડી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, પ્રેમસિંહ તમાંગ, એકનાથ શિંદે અને નવીન પટનાયક સહીત અન્ય નેતા હાજર રહ્યા હતા. ભારતે 1 ડિસેમ્બરે G20 અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. તેનો કાર્યકાળ 20 નવેમ્બર, 2023 સુધી રહેશે. PM મોદીએ G20 સમિટને ખૂબ જ સફળ બનાવવા માટે તમામ પક્ષોનો સહયોગ માંગ્યો.!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Assembly: सदस्यता बहाल होने के बाद विधानसभा पहुंचे BJP विधायक, बताया आगे का प्लान | Aaj Tak
Delhi Assembly: सदस्यता बहाल होने के बाद विधानसभा पहुंचे BJP विधायक, बताया आगे का प्लान | Aaj Tak
*આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે થયેલી મારામારી? શું છે? શું છે મામલો જુઓ*
https://youtu.be/0a6tYyMe7ig
https://youtu.be/0a6tYyMe7ig
134 દેવગઢબારિયા વિધાનસભાના એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
134 દેવગઢબારિયા વિધાનસભાના એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
એનસીપીના ઉમેદવાર ગોપસીંગ...
'ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરીશું', ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોની 2 લાખ...
થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શ્રી શંકરભાઇ ચૌધરી એ શ્રમિકો ને પૌષ્ટિક ભોજન પિરસી શ્રમિક અન્નપૂર્ણા યોજના નો શુભારંભ કરાવ્યો
થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ...