તળાજાના બહુચર્ચિત ત્રિપલ મર્ડર કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નિહાલ ભુરાણી અને ગુલુભાઇ ભુરાણી સહિત ૬ આરોપીઓ કસુરવાર:૩ મહિલાઓને શંકાનો લાભ મળ્યો બનાવની ટુંકી વિગત એવી છે કે, ગઈ તા.૯/૧૦/૧૭ નાં રોજ કરીયારી નીમણે તથા તેમાં બહેન અને ભાભી રાજસમાં રહેલા ત્યારે આ કામની મહીલા આરોપીઓ સાથે થયેલ બોલાચાલી ન કારણે આરોપીઓએ રીવોલ્વર,ચીંટ ગન,તલવાર, ધારીયા, ગુપ્તી,જેવા મારક હથિયારો ધારણ કરી મૃતક પ્યારની અવારા માધવાણી, તથા તેનાં પૂત્ર અબ્બાસભાઈ પ્યારઅલી માધવાણી અને અલીહુસેન ચારઆવી માવાણીને ધડ કારીંગ કરી તેમજ હથિયારીના આવડે માર મારી સ્થળ પરથી કરી ગુનો કરેલ છે સને ૨૦૧૪ માં તળાજા પો.સ્ટે.નાં ગુર.૭૦/૨૦૧૬ નો ફોર્મ ચકચારી ત્રિપલ મર્ડર કેસનાં.આજે તળાજાના એડી.સેશન્સ જજ બ્રહ્મભટ્ટ સાહેબે ચૂકાદો જાહેર કરતા આરોપીઓ ગુલામ અબ્બાસ ઉર્ફે ગુજુભાઈ નુરમહંમદ ભરાણી(ર) નેશભાઈ ગુલામ અબ્બાસ ઉર્ફે ગુલુભા ભરાણી(૩) ના ભાઈ ગુલામ અબ્બાસ ઉર્ફે ગુભાઇ ભુરાણી (૪). નિશાંત નિલભાઇ ભુરી(ડ) જહીર અબ્બાસ ઉર્ફે અબ્બાસભાઈ વજીરભાઈ ભુરાી તથા (૭) ઈમરાનભાઈ વજીરભાઈ સુરાણીઓને તળાજાની ત્રીજા એડીશનલ સેશન્સ જજ નાંઓએ સંસ્કારી વીશ્રી કે.એચ.કેસરીની ધારદાર દલીલો તેમજ કુલ- ૫૩ મૌખિક અને કુલ – ૧૩) દસ્તાવેજી પુરાવાઓ જેમાં કોર્ટેન્સીક પુરાવો, બેલેસ્ટીક પુરાવો અને મેડીકલ પુરાવી તેમજ તમામ સાયોગીક પુરાવો ધ્યાને લઇ ત્રિપલ મર્ડર કેસનાં કુલ જે આરોપીઓને આજીવન સંત કેદની સજા અને દંડ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KRK કમાલ રસીદ ખાનની ધરપકડ.
મલાડ પોલીસે કમાલ આર ખાનની એરપોર્ટ પરથી અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી. માહિતી...
Royal Enfield की बिक्री में आया उछाल, कंपनी ने जनवरी 2024 में बेची 76,187 यूनिट
जनवरी 2024 में रॉयल एनफील्ड ने 70556 यूनिट्स की बिक्री की और 5631 यूनिट्स का निर्यात किया है।...
Turmeric Water Benefits: गुणों की खान है हल्दी का पानी, रोजाना सुबह पीने से मिलेगी कई समस्याओं से राहत
हल्दी (Turmeric Water Benefits) अपने औधषीय गुणों की वजह से कई तरह से सेहत को फायदा पहुंचाती है।...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરાતાં સાંઈબાબા સર્કલ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખુશી વ્યક્ત કરાઈ...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરાતાં સાંઈબાબા...
लोकशाही बळकट करण्यासाठी मतदान व आधार कार्ड लिंक कार्यक्रम तहसीलदार रामेश्वर गोरे
उदगीर लोकशाही मतदान प्रक्रियेमुळे बळकट होते मतदान व आधार कार्ड लिंक झाले नाही तर मतदान करणारे...