તળાજાના બહુચર્ચિત ત્રિપલ મર્ડર કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નિહાલ ભુરાણી અને ગુલુભાઇ ભુરાણી સહિત ૬ આરોપીઓ કસુરવાર:૩ મહિલાઓને શંકાનો લાભ મળ્યો બનાવની ટુંકી વિગત એવી છે કે, ગઈ તા.૯/૧૦/૧૭ નાં રોજ કરીયારી નીમણે તથા તેમાં બહેન અને ભાભી રાજસમાં રહેલા ત્યારે આ કામની મહીલા આરોપીઓ સાથે થયેલ બોલાચાલી ન કારણે આરોપીઓએ રીવોલ્વર,ચીંટ ગન,તલવાર, ધારીયા, ગુપ્તી,જેવા મારક હથિયારો ધારણ કરી મૃતક પ્યારની અવારા માધવાણી, તથા તેનાં પૂત્ર અબ્બાસભાઈ પ્યારઅલી માધવાણી અને અલીહુસેન ચારઆવી માવાણીને ધડ કારીંગ કરી તેમજ હથિયારીના આવડે માર મારી સ્થળ પરથી કરી ગુનો કરેલ છે સને ૨૦૧૪ માં તળાજા પો.સ્ટે.નાં ગુર.૭૦/૨૦૧૬ નો ફોર્મ ચકચારી ત્રિપલ મર્ડર કેસનાં.આજે તળાજાના એડી.સેશન્સ જજ બ્રહ્મભટ્ટ સાહેબે ચૂકાદો જાહેર કરતા આરોપીઓ ગુલામ અબ્બાસ ઉર્ફે ગુજુભાઈ નુરમહંમદ ભરાણી(ર) નેશભાઈ ગુલામ અબ્બાસ ઉર્ફે ગુલુભા ભરાણી(૩) ના ભાઈ ગુલામ અબ્બાસ ઉર્ફે ગુભાઇ ભુરાણી (૪). નિશાંત નિલભાઇ ભુરી(ડ) જહીર અબ્બાસ ઉર્ફે અબ્બાસભાઈ વજીરભાઈ ભુરાી તથા (૭) ઈમરાનભાઈ વજીરભાઈ સુરાણીઓને તળાજાની ત્રીજા એડીશનલ સેશન્સ જજ નાંઓએ સંસ્કારી વીશ્રી કે.એચ.કેસરીની ધારદાર દલીલો તેમજ કુલ- ૫૩ મૌખિક અને કુલ – ૧૩) દસ્તાવેજી પુરાવાઓ જેમાં કોર્ટેન્સીક પુરાવો, બેલેસ્ટીક પુરાવો અને મેડીકલ પુરાવી તેમજ તમામ સાયોગીક પુરાવો ધ્યાને લઇ ત્રિપલ મર્ડર કેસનાં કુલ જે આરોપીઓને આજીવન સંત કેદની સજા અને દંડ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
FORDA फिर शुरू करेगा हड़ताल; शत्रुघ्न सिन्हा बोले- हताश BJP सीधे CM ममता को बता रही दोषी
कोलकाता के अस्पताल में महिला डॉक्टर के साथ हुई जघन्य वारदात पर सत्ताधारी तृणमूल कांग्रेस और...
विपक्ष को चुभेगी नौसेना प्रमुख की बात, अग्निवीर योजना को लेकर एडमिरल दिनेश त्रिपाठी ने ऐसा क्या कहा?
Navy Chief on Agniveer scheme अग्निवीर योजना को लेकर विपक्ष लगातार केंद्र की मोदी...
2024 Kia Carnival दिल्ली एयरपोर्ट पर हुई स्पॉट, 3 अक्टूबर को होगी लॉन्च
भारतीय बाजार में जल्द ही 2024 Kia Carnival चौथी जनरेशन को 3 अक्टूबर को लॉन्च किया जाएगा। दरअसल...
કોડીનારના ડોળાસામાં સિંહ પરિવારે બળદનું મારણ કર્યું, ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી
ખેડૂતોમાં ભયનો માહોલ:કોડીનારના ડોળાસામાં સિંહ પરિવારે બળદનું મારણ કર્યું, ગ્રામજનોએ વનવિભાગને જાણ...
सरसों के तेल में यह मिला कर लगाएं ज़िंदगी में कभी मेहँदी डाई लगाने की ज़रूरत नहीं पड़ेगी!
सरसों के तेल में यह मिला कर लगाएं ज़िंदगी में कभी मेहँदी डाई लगाने की ज़रूरत नहीं पड़ेगी!