G20 શિખર સંમેલનને અંતર્ગત સરકાર તરફથી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી. જેમાં 40 પક્ષોના અધ્યક્ષોને બોલાવ્યા હતા. જેમાં નડ્ડા, ખડગે, દેવગૌડા, યેચુરી, ડી.રાજા, નાયડૂ, સ્ટાલિન, જગન મોહન રેડ્ડી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, પ્રેમસિંહ તમાંગ, એકનાથ શિંદે અને નવીન પટનાયક સહીત અન્ય નેતા હાજર રહ્યા હતા. ભારતે 1 ડિસેમ્બરે G20 અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. તેનો કાર્યકાળ 20 નવેમ્બર, 2023 સુધી રહેશે. PM મોદીએ G20 સમિટને ખૂબ જ સફળ બનાવવા માટે તમામ પક્ષોનો સહયોગ માંગ્યો.!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના મણાર ગામે કે કે વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય
તળાજા આજે તારીખ 10 ઓગસ્ટ 2022ના રોજ મણાર ગામે કે કે વિદ્યાલય માં પ માં વિશ્વ સિંહ દિવસની અનોખી...
जलसंपदा विभाग जवळ सेवन हिल ते गजानन मंदिर रोड मुख्य रस्ता येथील 300 मी.मी.व्यासाची जलवाहिनीची गळती मनपा तर्फे बंद करण्यात आली
औरंगाबाद:-दि.२४ नो.(दीपक परेराव)कडा ऑफिस समोर जलवाहिनीची मोठ्या प्रमाणात गळती झाली असुन जलसंपदा...
ગૌવંશ તેમજ ભેસની ચોરી કરી કતલ કરવાના ઇરાદે વાહનમા ભરી લઇ જતી ગેંગને ઝડપી પાડતી બાબરા પોલીસ ટીમ.
અમરેલી જીલ્લાના બાબરા તેમજ આજુબાજુના વિસ્તારમાથી ગૌવંશ તેમજ ભેસની ચોરી કરી કતલ કરવાના ઇરાદે...