» અમિત શાહ, પાટીલ, ભૂપેન્દ્ર પટેલ અને રત્નાકાર વચ્ચે દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી કમલમ ખાતે ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ પર મળવા માટે બોલાવી લીધાં છે અને છ તારીખે બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા આવવા કહી દેવાયું છે. મૂળમાં આ નેતાઓ ચૂંટણી પછી બનનારી ભાજપ સરકારના નવા મંત્રીમંડળને લઇને પણ ડિઝાઇન બનાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેમણે સોમવારે મતદાન વધે તે માટે આવશ્યક પ્રયત્નોને લઇને વ્યૂહ બનાવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ભાજપના આ શીર્ષષ્ઠ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુલ મળીને ઓછામાં ઓછી 130 બેઠકો પર ભાજપનો વિજય થશે અને પ્રથમ તબક્કાની 89 પૈકી પણ મોટી સંખ્યામાં જીત મળે તેવાં સંકેતો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કડીમાં રસ્તા ઉપરથી નીકળવાની બાબતે મારામારી : સામસામે પોલીસ ફરિયાદ, પોલીસે સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી 
 
                      કડી તાલુકાના આદુન્દ્રા ગામે ઠાકોર વાસમાં નજીવી બાબતમાં ધીંગાણુ થયું હતું. જ્યાં માથાકૂટની અંદર બે...
                  
   প্ৰত্যাশা ফাউণ্ডেচনৰ উদ্যোগত আছাম স্কুল অৱ পাৰফৰ্মিং আৰ্টছ মুকলি 
 
                      প্ৰত্যাশা ফাউণ্ডেচনৰ উদ্যোগত গুৱাহাটীৰ শিলপুখুৰীত আছাম স্কুল অৱ পাৰফৰ্মিং আৰ্টছ নামৰ এখন...
                  
   Vivo जल्द ला रहा भारतीय ग्राहकों के लिए एक नया Smartphone, Y200 Pro 5G की होने जा रही एंट्री? 
 
                      वीवो ने बीते साल ही अपने ग्राहकों के लिए Vivo Y200 5G पेश किया था। इस साल कंपनी ने भारत में Vivo...
                  
   ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું.. 
 
                      ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું..
                  
   
  
  
  
  