» અમિત શાહ, પાટીલ, ભૂપેન્દ્ર પટેલ અને રત્નાકાર વચ્ચે દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી કમલમ ખાતે ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ પર મળવા માટે બોલાવી લીધાં છે અને છ તારીખે બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા આવવા કહી દેવાયું છે. મૂળમાં આ નેતાઓ ચૂંટણી પછી બનનારી ભાજપ સરકારના નવા મંત્રીમંડળને લઇને પણ ડિઝાઇન બનાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેમણે સોમવારે મતદાન વધે તે માટે આવશ્યક પ્રયત્નોને લઇને વ્યૂહ બનાવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ભાજપના આ શીર્ષષ્ઠ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુલ મળીને ઓછામાં ઓછી 130 બેઠકો પર ભાજપનો વિજય થશે અને પ્રથમ તબક્કાની 89 પૈકી પણ મોટી સંખ્યામાં જીત મળે તેવાં સંકેતો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : પીપળી માઇનોર પસાર થતી કેનાલ લીકેજ | SatyaNirbhay News Channel
રાધનપુર : પીપળી માઇનોર પસાર થતી કેનાલ લીકેજ | SatyaNirbhay News Channel
संभल हिंसा में 4 मौत, इंटरनेट-स्कूल बंद:5 दिन बाहरी लोगों के आने पर रोक; SP बोले- उपद्रवियों पर NSA लगेगा
उत्तर प्रदेश के संभल में जामा मस्जिद के सर्वे के दौरान रविवार को भड़की हिंसा में 4 युवकों की मौत...
TCS Shares Fall Big Impact Check | Sensex, Nifty में 1% की गिरावट, मिड और स्मॉलकैप्स में दिखा दबाव
TCS Shares Fall Big Impact Check | Sensex, Nifty में 1% की गिरावट, मिड और स्मॉलकैप्स में दिखा दबाव
મુસાફર દારૂની બોટલ સાથે ઝડપાયો
મુસાફર દારૂની બોટલ સાથે ઝડપાયો