» અમિત શાહ, પાટીલ, ભૂપેન્દ્ર પટેલ અને રત્નાકાર વચ્ચે દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી કમલમ ખાતે ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ પર મળવા માટે બોલાવી લીધાં છે અને છ તારીખે બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા આવવા કહી દેવાયું છે. મૂળમાં આ નેતાઓ ચૂંટણી પછી બનનારી ભાજપ સરકારના નવા મંત્રીમંડળને લઇને પણ ડિઝાઇન બનાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેમણે સોમવારે મતદાન વધે તે માટે આવશ્યક પ્રયત્નોને લઇને વ્યૂહ બનાવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ભાજપના આ શીર્ષષ્ઠ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુલ મળીને ઓછામાં ઓછી 130 બેઠકો પર ભાજપનો વિજય થશે અને પ્રથમ તબક્કાની 89 પૈકી પણ મોટી સંખ્યામાં જીત મળે તેવાં સંકેતો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તાલુકા પંચાયત, વઢવાણ ખાતે “મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમ યોજાયો
"આઝાદી કા અમૃત મહોત્સવ"ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં 9થી 31 ઓગસ્ટ...
વિશ્વનું સૌથી મોટું "શ્રી યંત્ર" અંબાજીમાં સ્થાપિત થશે
*પાલનપુર ખાતેથી કલેક્ટરશ્રી વરૂણ બરનવાલે મેરુ શ્રી યંત્રની પૂજા કરી ચારધામ યાત્રાને પ્રસ્થાન...
કાલોલ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સરદાર ભવન ખાતે બેઠક યોજી રણનીતી તૈયાર કરાઈ
ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાયું છે ત્યારે આગામી ફેબ્રુઆરીમાં પંચમહાલ...
ಬೆಂಗಳೂರಿನ ಸಂಜಯನಗರದಲ್ಲಿ ಜೂನ್ 27ರಿಂದ 30ರವರೆಗೆ "ಶ್ರೀ ಆಂಜನೇಯ ಯುವಕ ಮಂಡಳಿ ಮತ್ತು ಶ್ರೀ ಲಕ್ಷೀ ಶೋಭಾನೆ ಮಹಿಳಾ ಮಂಡಳಿಯ ರಜತ ಮಹೋತ್ಸವ ಸಮಾರಂಭ ಯುವವಿಶ್ವೇಶ ಸಮಾಗಮ" ನಡೆಯಲಿದೆ.
ಜೂನ್ 25, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಶ್ರೀ ಆಂಜನೇಯ ಯುವಕ ಮಂಡಳಿ'ಯ ಪದಾಧಿಕಾರಿಗಳು...
लूणावाड़ा के पास दलुखड़िया गांव की तालाब ओवरफ्लो हो गया
लूणावाड़ा के पास दलुखड़िया गांव की तालाब ओवरफ्लो हो गया