» અમિત શાહ, પાટીલ, ભૂપેન્દ્ર પટેલ અને રત્નાકાર વચ્ચે દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી કમલમ ખાતે ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ પર મળવા માટે બોલાવી લીધાં છે અને છ તારીખે બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા આવવા કહી દેવાયું છે. મૂળમાં આ નેતાઓ ચૂંટણી પછી બનનારી ભાજપ સરકારના નવા મંત્રીમંડળને લઇને પણ ડિઝાઇન બનાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેમણે સોમવારે મતદાન વધે તે માટે આવશ્યક પ્રયત્નોને લઇને વ્યૂહ બનાવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ભાજપના આ શીર્ષષ્ઠ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુલ મળીને ઓછામાં ઓછી 130 બેઠકો પર ભાજપનો વિજય થશે અને પ્રથમ તબક્કાની 89 પૈકી પણ મોટી સંખ્યામાં જીત મળે તેવાં સંકેતો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जयपुर हेरिटेल मेयर मुनेश गुर्जर की बढ़ी मुश्किलें, एसीबी जांच में भ्रष्टाचार के आरोप प्रमाणित
बीजेपी प्रदेश अध्यक्ष से मिले कांग्रेस के 6 पार्षद
जयपुर। नगर निगम हेरिटेज की महापौर मुनेश...
તેલંગાણા કોંગ્રેસ સરકાર દ્વારા તેલંગાણા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (TGIIC) દ્વારા કાંચા ગચીબોવલીમાં 400 એકર જંગલની જમીનમાં વૃક્ષો કાપીને IT પાર્ક બનાવવાનો નિર્ણય.😳*
તેલંગાણા કોંગ્રેસ સરકાર દ્વારા તેલંગાણા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (TGIIC) દ્વારા...
જુનાગઢમાં વણઝારી ચોકમાં જલારામ જયંતીની સાદગી સાથે કરવામાં આવી ઉજવણી.
જુનાગઢમાં વણઝારી ચોકમાં જલારામ જયંતીની સાદગી સાથે કરવામાં આવી ઉજવણી.
डिंगणी - फुणगुस पुलावर वीज कोसळली, कठड्याच्या उडाल्या ठिकऱ्या; सुदैवाने शाळकरी मुलगा व तरुण बचावला
रत्नागिरी : परतीच्या पावसाने आज सकाळी विजांच्या कडकडाटासह सुरुवात केली. मात्र दुपारच्या सुमारास...