» અમિત શાહ, પાટીલ, ભૂપેન્દ્ર પટેલ અને રત્નાકાર વચ્ચે દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી કમલમ ખાતે ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ પર મળવા માટે બોલાવી લીધાં છે અને છ તારીખે બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા આવવા કહી દેવાયું છે. મૂળમાં આ નેતાઓ ચૂંટણી પછી બનનારી ભાજપ સરકારના નવા મંત્રીમંડળને લઇને પણ ડિઝાઇન બનાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેમણે સોમવારે મતદાન વધે તે માટે આવશ્યક પ્રયત્નોને લઇને વ્યૂહ બનાવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ભાજપના આ શીર્ષષ્ઠ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુલ મળીને ઓછામાં ઓછી 130 બેઠકો પર ભાજપનો વિજય થશે અને પ્રથમ તબક્કાની 89 પૈકી પણ મોટી સંખ્યામાં જીત મળે તેવાં સંકેતો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Truecaller लाया दमदार फीचर, चंद सेकेंड में करेगा एआई जेनरेटेड वॉइस कॉल की पहचान
स्कैम कॉल से निपटने के लिए Truecaller ने खास फीचर पेश किया है। कंपनी का यह एआई कॉल डिटेक्शन फीचर...
#महाराजगंज#महिलाओं ने नाच गाना कर हर्षोल्लास से मनाया तीज व्रत
#महाराजगंज#महिलाओं ने नाच गाना कर हर्षोल्लास से मनाया तीज व्रत
જિલ્લા ભાજપના અધ્યક્ષ મુકેશ લંગાળીયાએ સી આર પાટીલને રાજીનામું આપ્યું.
જિલ્લા ભાજપના અધ્યક્ષ મુકેશ લંગાળીયાએ સી આર પાટીલને રાજીનામું આપ્યું.
শিৱসাগৰ জিলা প্ৰশাসনৰ "লোক কল্যাণ দিৱস" উদ্যাপন
শিৱসাগৰঃ লোকপ্ৰিয় গোপীনাথ বৰদলৈৰ মৃত্যু তিথি উপলক্ষ্যে শিৱসাগৰ জিলাত "লোক কল্যাণ দিৱস"...
Sabarkantha News| સાબરકાંઠા: વડાલી | સહકારી જિનને આગળ લાવવા દિવસ રાત કરી રહેલ ચેરમેન અને કારોબારી
Sabarkantha News| સાબરકાંઠા: વડાલી | સહકારી જિનને આગળ લાવવા દિવસ રાત કરી રહેલ ચેરમેન અને કારોબારી