» અમિત શાહ, પાટીલ, ભૂપેન્દ્ર પટેલ અને રત્નાકાર વચ્ચે દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી કમલમ ખાતે ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ પર મળવા માટે બોલાવી લીધાં છે અને છ તારીખે બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા આવવા કહી દેવાયું છે. મૂળમાં આ નેતાઓ ચૂંટણી પછી બનનારી ભાજપ સરકારના નવા મંત્રીમંડળને લઇને પણ ડિઝાઇન બનાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેમણે સોમવારે મતદાન વધે તે માટે આવશ્યક પ્રયત્નોને લઇને વ્યૂહ બનાવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ભાજપના આ શીર્ષષ્ઠ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુલ મળીને ઓછામાં ઓછી 130 બેઠકો પર ભાજપનો વિજય થશે અને પ્રથમ તબક્કાની 89 પૈકી પણ મોટી સંખ્યામાં જીત મળે તેવાં સંકેતો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના વિદ્યાર્થી ના અપહરણ હત્યા મામલો...પરિવારજનો અને સમાજના અને સ્થાનિક લોકો પહોંચ્યા સિવિલ
પાલનપુરના વિદ્યાર્થી ના અપહરણ હત્યા મામલો...પરિવારજનો અને સમાજના અને સ્થાનિક લોકો પહોંચ્યા સિવિલ
তিনিচুকীয়াৰ পৰ্বতীয়াত ড্ৰাগছসহ এজনক আটক আৰক্ষীৰ
তিনিচুকীয়াৰ পৰ্বতীয়াত বৃহস্পতিবাৰে তিনিচুকীয়া আৰক্ষীয়ে অভিযান চলাই ড্ৰাগছসহ এজনক আটক কৰে।
શ્રી વિદ્યા એજ્યુકેશન એકડેમી પરીવાર તરફથી સંચાલક ધવલસરે નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા
અમદાવાદ કાલુપુર વિસ્તાર પર કાર્યરત શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમીના સંચાલક તથા સંસ્કાર વિધ્યામંદિર...
Loan Against FD: एफडी पर लोन लेना फायदे या घाटे का सौदा, फैसला करने से पहले जान लें सभी बातें
नई दिल्ली, बिजनेस डेस्क। Bank FD सुरक्षित निवेश का एक बहुत लोकप्रिय माध्यम है। इसका...
वाघोली मधील धक्कादायक घटना..... चेंबरमध्ये काम करत असताना तिघांचा मृत्यू
पुण्यातील वाघोलीयेथे एक धक्कादायक घटना घडली आहे. मोझे कॉलेज रस्ता येथील सोलासीय सोसायटीच्या चेंबर...