ધારી થી સરસીયા ની વચ્ચે ખોખરા મહાદેવ ગામથી વેકરાળા નદીની વચ્ચેના વિસ્તારમાં છેલ્લા ત્રણેક માસ દરમિયાન સાંજના સુમારથી લયને રાત્રી ના ૯ વાગ્યા સુધીમાં સમયાંતરે અનેક ટુ વ્હીલચર ચાલક, છકડો રીક્ષા ચાલક અને એકલ દોકલ નીકળતા અન્ય વાહનચાલકોને આંતરીને કોઈક ગુનાહિત કામગીરી કરી રહીયાની વાતો લોકમુખે થય રહેલ છે. અનેક લોકોને આંતરી ને નાની મોટી રકમની લુંટ ચલાવનારા શખ્સોની સામે કોઈપણ જાતની ફરિયાદ હજીસુધી નોંધાઈ નથી. સરસીયા ગામના છકડો રીક્ષા ચાલકોને પણ અસંખ્ય વખત આંતરવા ઉભા રહેલા શખ્સો પથ્થરમારો પણ કરતા હોવાનું રીક્ષા ચાલકો જણાવી રહેલ છે.અમૂતપુર ગામના એક ભરવાડ યુવાન ને પણ આ ગુનાહિત શખ્સોએ.રોકીને લુંટ ચલાવેલ હતી. છેલ્લા ત્રણેક માસથી લુંટ ચલાવનારા શખ્સોની સામે પોલીસ ફરિયાદ થાય તો પોલીસ આ લુંટ ચલાવનારા શખ્સોને ગોતી કાઢશે તેવી વાતો લોકો કરી રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભવાની મંદિર ખાતે પૂજ્ય મોરારી બાપુની 904મી રામકથા નો થયેલ ભવ્ય પ્રારંભ
ભવાની મંદિર ખાતે પૂજ્ય મોરારી બાપુની 904મી રામકથા નો થયેલ ભવ્ય પ્રારંભ
આજરોજ...
31 teachers were felicitated on Arunachal Pradesh
Tezpur: Chief Minister Pema Khandu along with Education Minister Taba Tedir and Chief...
Gajanan Kale on Govinda Squad | मनसेची चिलखत योजना, मनसे एक हजार गोविंदांचा विमा कवच उतरवणार - tv9
Gajanan Kale on Govinda Squad | मनसेची चिलखत योजना, मनसे एक हजार गोविंदांचा विमा कवच उतरवणार - tv9
ઝીંઝુડા ગામે પ્રેમી યુગલએ મંદિરના કમ્પાઉન્ડમાં ઝાડ પર ફાસો લગાવી કર્યો આપઘાત
ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા...
વાવમાં 9 વ્યાજખોરોએ મૃત યુવાનની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર
વાવ તાલુકાના ભાટવરવાસ ગામે 75 દિવસ અગાઉ એક યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જે પછી...