ધારી થી સરસીયા ની વચ્ચે ખોખરા મહાદેવ ગામથી વેકરાળા નદીની વચ્ચેના વિસ્તારમાં છેલ્લા ત્રણેક માસ દરમિયાન સાંજના સુમારથી લયને રાત્રી ના ૯ વાગ્યા સુધીમાં સમયાંતરે અનેક ટુ વ્હીલચર ચાલક, છકડો રીક્ષા ચાલક અને એકલ દોકલ નીકળતા અન્ય વાહનચાલકોને આંતરીને કોઈક ગુનાહિત કામગીરી કરી રહીયાની વાતો લોકમુખે થય રહેલ છે. અનેક લોકોને આંતરી ને નાની મોટી રકમની લુંટ ચલાવનારા શખ્સોની સામે કોઈપણ જાતની ફરિયાદ હજીસુધી નોંધાઈ નથી. સરસીયા ગામના છકડો રીક્ષા ચાલકોને પણ અસંખ્ય વખત આંતરવા ઉભા રહેલા શખ્સો પથ્થરમારો પણ કરતા હોવાનું રીક્ષા ચાલકો જણાવી રહેલ છે.અમૂતપુર ગામના એક ભરવાડ યુવાન ને પણ આ ગુનાહિત શખ્સોએ.રોકીને લુંટ ચલાવેલ હતી. છેલ્લા ત્રણેક માસથી લુંટ ચલાવનારા શખ્સોની સામે પોલીસ ફરિયાદ થાય તો પોલીસ આ લુંટ ચલાવનારા શખ્સોને ગોતી કાઢશે તેવી વાતો લોકો કરી રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર થી જલારામ મંદિર ડાયરો. ગીતાબેન રબારી
દિયોદર થી જલારામ મંદિર ડાયરો. ગીતાબેન રબારી
Health Insurance Policies की तुलना से अपने लिए कैसे खरीदें सही पॉलिसी
वर्तमान समय में Health Insurance हर व्यक्ति के लिए बेहद जरूरी है। मेडिकल ट्रीटमेंट की बढ़ती...
અયોધ્યા ભગવાન શ્રી રામના તીર્થક્ષેત્રેથી પવિત્ર અક્ષત કળસનું પૂજાવિધિ કરતા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
છોટી કાશી ગણાતા જામનગરમાં આગામી 22 જાન્યુઆરી 2024ના અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર...