ધારી થી સરસીયા ની વચ્ચે ખોખરા મહાદેવ ગામથી વેકરાળા નદીની વચ્ચેના વિસ્તારમાં છેલ્લા ત્રણેક માસ દરમિયાન સાંજના સુમારથી લયને રાત્રી ના ૯ વાગ્યા સુધીમાં સમયાંતરે અનેક ટુ વ્હીલચર ચાલક, છકડો રીક્ષા ચાલક અને એકલ દોકલ નીકળતા અન્ય વાહનચાલકોને આંતરીને કોઈક ગુનાહિત કામગીરી કરી રહીયાની વાતો લોકમુખે થય રહેલ છે. અનેક લોકોને આંતરી ને નાની મોટી રકમની લુંટ ચલાવનારા શખ્સોની સામે કોઈપણ જાતની ફરિયાદ હજીસુધી નોંધાઈ નથી. સરસીયા ગામના છકડો રીક્ષા ચાલકોને પણ અસંખ્ય વખત આંતરવા ઉભા રહેલા શખ્સો પથ્થરમારો પણ કરતા હોવાનું રીક્ષા ચાલકો જણાવી રહેલ છે.અમૂતપુર ગામના એક ભરવાડ યુવાન ને પણ આ ગુનાહિત શખ્સોએ.રોકીને લુંટ ચલાવેલ હતી. છેલ્લા ત્રણેક માસથી લુંટ ચલાવનારા શખ્સોની સામે પોલીસ ફરિયાદ થાય તો પોલીસ આ લુંટ ચલાવનારા શખ્સોને ગોતી કાઢશે તેવી વાતો લોકો કરી રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुश्किल में केजरीवाल सरकार, एक और मामले में उपराज्यपाल ने दिए CBI जांच के आदेश
दिल्ली के उपराज्यपाल विनय कुमार सक्सेना इन दिनों केजरीवाल सरकार के खिलाफ एक्शन मोड में चल रहे...
চৰাইদেউ জিলা প্ৰতিষ্ঠা দিৱসৰ কাৰ্যসূচীৰ শুভাৰম্ভ
চৰাইদেউ জিলা প্ৰতিষ্ঠা দিৱসৰ কাৰ্যসূচীৰ শুভাৰম্ভ
Lok Sabha Election 2024: लोकसभा चुनाव के अंतिम चरण चुनाव में Bihar के 8 सीट की जंग, जनता किसके संग?
Lok Sabha Election 2024: लोकसभा चुनाव के अंतिम चरण चुनाव में Bihar के 8 सीट की जंग, जनता किसके संग?
અમદાવાદ માં ઈસ્માઈલી સિવિક દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી|AHMEDABAD HEAD LINE NEWS
અમદાવાદ માં ઈસ્માઈલી સિવિક દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી|AHMEDABAD HEAD LINE NEWS
5 મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 'વન-કવચ'નું લોકાર્પણ કરાશે..
5 મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રી...