ધારી થી સરસીયા ની વચ્ચે ખોખરા મહાદેવ ગામથી વેકરાળા નદીની વચ્ચેના વિસ્તારમાં છેલ્લા ત્રણેક માસ દરમિયાન સાંજના સુમારથી લયને રાત્રી ના ૯ વાગ્યા સુધીમાં સમયાંતરે અનેક ટુ વ્હીલચર ચાલક, છકડો રીક્ષા ચાલક અને એકલ દોકલ નીકળતા અન્ય વાહનચાલકોને આંતરીને કોઈક ગુનાહિત કામગીરી કરી રહીયાની વાતો લોકમુખે થય રહેલ છે. અનેક લોકોને આંતરી ને નાની મોટી રકમની લુંટ ચલાવનારા શખ્સોની સામે કોઈપણ જાતની ફરિયાદ હજીસુધી નોંધાઈ નથી. સરસીયા ગામના છકડો રીક્ષા ચાલકોને પણ અસંખ્ય વખત આંતરવા ઉભા રહેલા શખ્સો પથ્થરમારો પણ કરતા હોવાનું રીક્ષા ચાલકો જણાવી રહેલ છે.અમૂતપુર ગામના એક ભરવાડ યુવાન ને પણ આ ગુનાહિત શખ્સોએ.રોકીને લુંટ ચલાવેલ હતી. છેલ્લા ત્રણેક માસથી લુંટ ચલાવનારા શખ્સોની સામે પોલીસ ફરિયાદ થાય તો પોલીસ આ લુંટ ચલાવનારા શખ્સોને ગોતી કાઢશે તેવી વાતો લોકો કરી રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁও হাবিবৰঙাবাৰী সাৰ্বজনীন শিৱ মন্দিৰৰ সোণালী জয়ন্তী
মৰিগাঁও হাবিবৰঙাবাৰী সাৰ্বজনীন শিৱ মন্দিৰৰ সোণালী জয়ন্তী
চৰাইদেউ জিলাত ১৩ আগষ্টত ৰাষ্ট্ৰীয় লোক আদালতৰ আয়োজন
সমগ্ৰ অসমৰ লগতে চৰাইদেউ জিলাতো অসম ৰাজ্যিক আইন সেৱা প্ৰধিকাৰী আৰু চৰাইদেউ জিলা আইন সেৱা...
आगरा में भारी बारिश के चलते दो दिन बंद रहेंगे नर्सरी से 12वीं तक के विद्यालय, डीआईओएस ने जारी किया आदेश
आगरा: लगातार हो रही बारिश और उससे हुए जलभराव ने जिलेभर में विकराल स्थिति पैदा कर दी है। इसे देखते...
ইছলামপুৰত ৰাস্তাৰ বাবেই এতিয়া ৰাস্তাত ওলাইছে শ শ লোক।
ইছলামপুৰত ৰাস্তাৰ বাবেই এতিয়া ৰাস্তাত ওলাইছে শ শ লোক।