ધારી થી સરસીયા ની વચ્ચે ખોખરા મહાદેવ ગામથી વેકરાળા નદીની વચ્ચેના વિસ્તારમાં છેલ્લા ત્રણેક માસ દરમિયાન સાંજના સુમારથી લયને રાત્રી ના ૯ વાગ્યા સુધીમાં સમયાંતરે અનેક ટુ વ્હીલચર ચાલક, છકડો રીક્ષા ચાલક અને એકલ દોકલ નીકળતા અન્ય વાહનચાલકોને આંતરીને કોઈક ગુનાહિત કામગીરી કરી રહીયાની વાતો લોકમુખે થય રહેલ છે. અનેક લોકોને આંતરી ને નાની મોટી રકમની લુંટ ચલાવનારા શખ્સોની સામે કોઈપણ જાતની ફરિયાદ હજીસુધી નોંધાઈ નથી. સરસીયા ગામના છકડો રીક્ષા ચાલકોને પણ અસંખ્ય વખત આંતરવા ઉભા રહેલા શખ્સો પથ્થરમારો પણ કરતા હોવાનું રીક્ષા ચાલકો જણાવી રહેલ છે.અમૂતપુર ગામના એક ભરવાડ યુવાન ને પણ આ ગુનાહિત શખ્સોએ.રોકીને લુંટ ચલાવેલ હતી. છેલ્લા ત્રણેક માસથી લુંટ ચલાવનારા શખ્સોની સામે પોલીસ ફરિયાદ થાય તો પોલીસ આ લુંટ ચલાવનારા શખ્સોને ગોતી કાઢશે તેવી વાતો લોકો કરી રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાયલાના રહીશે પિતૃમોક્ષાર્થે રૂ. 9 લાખનો પશુઓને ઘાસચારો અર્પણ કર્યો
સાયલાના વતની અને વેપારી અગ્રણીએ પુજારા પરિવારે ભાદરવા મહિનામાં રામકથાનું આયોજન કર્યુ હતું. અને...
Lok Sabha Elections 2024: अमेठी-रायबरेली में क्या करने जा रही है कांग्रेस, जयराम रमेश ने दिए संकेत
Lok Sabha Elections 2024: अमेठी-रायबरेली में क्या करने जा रही है कांग्रेस, जयराम रमेश ने दिए संकेत
বৰহাট মহাবিদ্যালয়ৰ ৰূপালী জয়ন্তী সমাৰোহৰ সামৰণি অনুষ্ঠানত সাংসদ তপন কুমাৰ গগৈৰ অংশ গ্ৰহণ
মহাবিদ্যালয়ৰ গৌৰৱোজ্বল ৰূপালী জয়ন্তী
উৎসৱৰ সামৰণি অনুষ্ঠানটি আজিৰ পৰা দুদিনীয়া কাৰ্য্যসূচীৰে...
ધુણાદરા ખાતે પરિવાર નાં ઝગડા માં મહીલા એ એસિડ હુમલો કર્યો ત્રણ લોકો દજાયા.
ઠાસરા નાં ઢુંણાદરા માં લાખોટી પરામાં પરીવાર ઝઘડો
લાઈટ કેમ બંધ કરી ના ઝઘડામાં પરિવારિક...
Bhagwant Mann plays a political hoax on SYL : Chugh
BJP national general secretary Tarun Chugh described today's meeting called by Punjab chief...