આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી નજીક વધુ એક અકસ્માતની ઘટના, અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે
અંબાજી નજીક વધુ એક અકસ્માતની ઘટના, અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે
Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસ પદયાત્રા યોજી માંગશે મત | Gujarat Congress | News in gujarati
Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસ પદયાત્રા યોજી માંગશે મત | Gujarat Congress | News in gujarati
দেৰগাঁৱত মহিলা প্ৰবঞ্চকক গ্ৰেপ্তাৰ
দেৰগাঁৱত মহিলা প্ৰবঞ্চকক গ্ৰেপ্তাৰ। বঙাল গাঁৱৰ এটা ভাড়াঘৰৰ পৰা দেৰগাঁও আৰক্ষীয়ে আটক কৰে মহিলাগৰাকীক
થરાદ એસટી ડેપોમાં છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણી માટે મુસાફરો વલખાં મારી રહ્યા છે.
થરાદ એસટી ડેપોમાં છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણી માટે મુસાફરો વલખાં મારી રહ્યા છે.
શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ગુરુપૂર્ણિમા ની કરાઈ ઉજવણી..
ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. સંસ્કૃત શબ્દ गुरु એ 'ગુ' એટલે...