આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં પૂજા કરી ભક્તોએ દર્શનનો લાભ લીધો..
ચેટીચંદ મહોત્સવ પુર્વ પ્રભાત ફેરીનું સુંદર આયોજન
હિન્દુઓનું નવું વર્ષ એટલે ચૈત્ર...
Gmail को निशाना बना रहे AI स्कैमर्स, इन गलतियों के कारण खड़ी हो सकती है मुसीबत
स्कैमर्स लोगों के साथ ठगी करने के नए-नए तरीके खोज लेते हैं। अब इन्होंने जीमेल यूजर्स को निशाने पर...
બોટાદના આર્મીમેન નિવૃત્તિ બાદ વતન પરત ફર્યા, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
બોટાદના આર્મીમેન નિવૃત્તિ બાદ વતન પરત ફર્યા, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
BREAKING पर्थ से मेलबर्न जा रही फ्लाइट में हैरान करने वाला मामला | Aaj Tak Latest News
BREAKING पर्थ से मेलबर्न जा रही फ्लाइट में हैरान करने वाला मामला | Aaj Tak Latest News
પ્રતિબંધીત ઇ-સિગારેટ : કિ.રૂ.૨૭,૭૦૦/- ના જથ્થા સાથે એક ઇસમને નિકોલ, શુકન ચાર રસ્તા પાસે પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર
સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી
એસ.યુ.ઠાકોર...