આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Google Play Store: प्रतिस्पर्धा आयोग ने गूगल के खिलाफ दिया जांच का आदेश, ऐप स्टोर से जुड़ा है मामला
एक मार्च को Google ने अपनी पेमेंट पॉलिसी का उल्लघंन करने पर प्ले स्टोर से कुछ ऐप्स को रिमूव कर...
Kedarnath Landslide: केदारनाथ में भरभरा कर गिरा पहाड़, आया बर्फीला तूफान, देखिए वीडियो
Kedarnath Landslide: केदारनाथ में भरभरा कर गिरा पहाड़, आया बर्फीला तूफान, देखिए वीडियो
आमदार बोलला... शिंदेनी दिली समज... अडचण का झाली? Deepak Kesarkar on Bharat Gogawale | Eknath Shinde
आमदार बोलला... शिंदेनी दिली समज... अडचण का झाली? Deepak Kesarkar on Bharat Gogawale | Eknath Shinde
ડીસાના ઝેરડા નજીક ટ્રક પલ્ટી ખાઇ જતાં યુવકનું મોત
ડીસા તાલુકાના ઝેરડા ગામ પાસે ઓવરટેક કરવા જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ...
Lok Sabha Elections 2024: मीसा भारती के बयान पर सियासत, BJP ने साधा निशाना | RJD | BJP | Aaj Tak
Lok Sabha Elections 2024: मीसा भारती के बयान पर सियासत, BJP ने साधा निशाना | RJD | BJP | Aaj Tak