આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Poco C61: 5000 mAh बैटरी और MediaTek G36 प्रोसेसर वाला फोन बिक्री के लिए उपलब्ध, 7000 हजार से भी कम में खरीदें
Poco C61 तीन कलर ऑप्शन Mystical Green Ethereal Blue और Diamond Dust Back में पेश किया गया है। इसे...
पैदल हजको मजाक बनाया $ Bina Pasaport Hajj Nahi Hota
पैदल हजको मजाक बनाया $ Bina Pasaport Hajj Nahi Hota
ડાલવાણા ગામજનોની દાતા ને અનોખી બ્રથડે ગિફ્ટ..
ડાલવાણા ગામજનોની દાતા ને અનોખી બ્રથડે ગિફ્ટ..