આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
74 મા તાલુકા કક્ષાના વન મહોત્સવ નો કાર્યકમ ભારત વિઘાયલ સાઘલી ખાતે યોજાયો.
74 મા તાલુકા કક્ષાના વન મહોત્સવ નો કાર્યકમ ભારત વિઘાયલ સાઘલી ખાતે યોજાયો.
India Maldives Tensions: मालदीव से भारतीय सैनिकों को हटाने के बयान पर क्या बोला भारत? (BBC Hindi)
India Maldives Tensions: मालदीव से भारतीय सैनिकों को हटाने के बयान पर क्या बोला भारत? (BBC Hindi)
Gujarat Election 2022: कांग्रेस ने जारी की स्टार प्रचारकों की लिस्ट, जेएनयू के पूर्व अध्यक्ष कन्हैया कुमार को मिली जगह
कांग्रेस ने जेएनयू के पूर्व अध्यक्ष कन्हैया कुमार को गुजरात में स्टार प्रचारकों की लिस्ट में जगह...
બે દિવસ પહેલા સરપંચ પર થયેલા હુમલોને તાલુકા સરપંચ સંગઠનમાં રોષ ભભુકી ઉઠયો
બે દિવસ પહેલા સરપંચ પર થયેલા હુમલોને તાલુકા સરપંચ સંગઠનમાં રોષ ભભુકી ઉઠયો