આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Morbi બ્રિજ ઘટના : ગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબી પોહચ્યા અને...
Morbi બ્રિજ ઘટના : ગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબી પોહચ્યા અને...
વીજપડી ગામે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રામ મંદિરનું ખાતમુરત કરવામાં આવ્યું હતું.....
વીજપડી ગામે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રામ મંદિરનું ખાતમુરત કરવામાં આવ્યું હતું.....
Pilot के सीएम पद की दावेदारी पर सुनिए 'Gehlot' के मंत्री ने क्या कुछ कहा!
Pilot के सीएम पद की दावेदारी पर सुनिए 'Gehlot' के मंत्री ने क्या कुछ कहा!
অসম বিজেপিত ক্ষোভৰ জুই
যি সময়ত মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ নেতৃত্বত অসমত বিজেপি চৰকাৰে কাম-কাজ আগুৱাই নিছে,...
विश्व जनसंख्या दिवस आज, CM भजनलाल शर्मा ने कहा- बढ़ती हुई जनसंख्या कई समस्याओं का कारण
आज विश्व जनसंख्या दिवस है. इस मौके पर राजधानी जयपुर के RIC में राज्य स्तरीय सम्मान समारोह का...