આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Speech at INS Vikrant : Watch Video
PM Modi Speech at INS Vikrant : Watch Video
रोहा में आगामी 22जनवरी से अखिल असम स्तर पर शिशु फॉटबल लीग।
पत्रकार सम्मेलन में दी जानकारी ।
बच्चपन से ही शिशुओं को फुटबॉल के प्रति आकर्षित कर एक पुर्णांग खिलाड़ी बनाने के उद्देश्य से आगामी...
मजदूर का शव पेड़ पर लटका मिला मामला जनपद आजमगढ़
जनपद आजमगढ़ के थाना अहरौला में,मजदूर का शव पेड़ पर लटका मिला।मालूम होकि जनपद आजमगढ़ के थाना अहरौला...
વિધાનસભાની ચુંટણી પહેલા વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું રાજીનામું | VTV Gujarati
વિધાનસભાની ચુંટણી પહેલા વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું રાજીનામું | VTV Gujarati