આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple कर रहा नया MacBook मॉडल लाने की तैयारी, अपग्रेड फीचर्स के साथ परफॉर्मेंस होगा बेहतर
एपल अपने ग्राहकों को फेस्टिव सीजन में नया मैकबुक लॉन्च करके तोहफा दे सकता है। कंपनी अगले महीने...
आकस्मिक निरीक्षण,दो चिकित्सकों के खिलाफ जांच के निर्देश डयूटी समय में निजी क्लीनिकों में सेवाएं देने पर चिकित्सकों के खिलाफ होगी कार्यवाही।
बाड़मेर,। जिला कलक्टर टीना डाबी ने बाड़मेर जिला अस्पताल में कार्यरत चिकित्सकों के डयूटी समय में...
ખેડા : મહુધા ખાતે માજી સૈનિક સંગઠનની બેઠક યોજાઇ...
ખેડા : મહુધા ખાતે માજી સૈનિક સંગઠનની બેઠક યોજાઇ...
मोरान में शाहु वैश्य सन्मिलन ने अपने समाज के मेधावी छात्रों का किया अभिनंदन ।
अखिल असम शाहु वैश्य सन्मिलन के मोरानहाट शाखा के सौजन्य से आज मोरान नतुन नगर में आयोजित सभा में...
तोतया नार्को टेस्ट ऑफिसर दहीहांडा पोलिसांच्या ताब्यात
तोतया नार्को टेस्ट ऑफिसर दहीहांडा पोलिसांच्या ताब्यात