આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा बैराज गेट के पास पत्थरों में एक भारी भरकम अजगर फसा,तीन दिन बाद भी सफलता हाथ नहीं लगी
कोटा बैराज परिसर के गेट के पास पत्थरों में एक भारी भरकम अजगर फस गया,7 फीट लंबे अजगर ने बाहर...
પાટીદાર નેતા લાલજી પટેલે PM મોદી પાસે મળવા માંગ્યો સમય, શું છે માંગણી?
પાટીદાર નેતા લાલજી પટેલે PM મોદી પાસે મળવા માંગ્યો સમય, શું છે માંગણી?
દૂધ ન વેચીને માલધારીઓનો વિરોધ
#buletinindia #gujarat #saurastra
Haryana New CM: Vidhan Sabha में CM Saini ने पूर्व CM Manohar की सदन में की जमकर तारीफ!
Haryana New CM: Vidhan Sabha में CM Saini ने पूर्व CM Manohar की सदन में की जमकर तारीफ!