આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Cyclone Biporjoy in Rajasthan: राजस्थान में जानलेवा हुआ बिपरजॉय, नदी-नालों में डूबने से मरे लोग
राजस्थान में पहली बार मॉनसून से पहले बाढ़ के हालात पैदा हो रहे हैं...4 दिनों में चक्रवात बिपरजॉय...
15 માળની ઊંચાઈએથી પડતાં 7નાં મોત:13મા માળેથી બેઝમેન્ટના માઇનસ-2 સુધી 8 શ્રમિક પડ્યા, ગંભીર બેદરકારી
15 માળની ઊંચાઈએથી પડતાં 7નાં મોત:13મા માળેથી બેઝમેન્ટના માઇનસ-2 સુધી 8 શ્રમિક પડ્યા, ગંભીર બેદરકારી
Made By Google Event: गूगल मेगा इवेंट की तैयारियां तेज, Pixel 9 और Pixel 9 Fold होंगे लॉन्च
Made By Google Event 13 अगस्त को आयोजित किया जाएगा। इवेंट में पिक्सल सीरीज सहित पिक्सल वॉच और...
આયુષ્માન ભારત યોજના હેઠળ PVC કાર્ડનું વિતરણ
#buletinindia #gujarat #dahod
Overworking Effects: क्षमता से ज्यादा काम करना शारीरिक और मानसिक दोनों रूप से बना सकता है आपको बीमार
मजबूरी या दिखावे जिस भी वजह से आप अपनी क्षमता से ज्यादा काम कर रहे हैं तो जान लें ये आदत आपकी...