આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર શહેરની ટી.બી.હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં ડોક્ટર સાથે મારામારીની ચકચારી ઘટના સામે આવી
સુરેન્દ્રનગર શહેરની ટી.બી.હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં ડોક્ટર સાથે મારામારીની ચકચારી ઘટના સામે...
Amazon ने पेश किया Prime Shopping Edition प्लान, मिलेंगे ये खास बेनिफिट्स; चुकाने होंगे साल के 399 रुपये
Amazon Prime Shopping Edition Membership Amazon ने भारत में अपने प्राइम मेंबरशिप प्रोग्राम का एक...
ભર શિયાળે પાણીનો પોકાર કરતાં ગામ લોકો
ભર શિયાળે પાણીનો પોકાર કરતાં ગામ લોકો
বেটাৰি ডাউন ফেৰি নচলে : যাত্ৰীক লৈ হেতালি।
বেটাৰি ডাউন ফেৰি নচলে : যাত্ৰীক লৈ হেতালি।
মাজুলী নিমাতি ফেৰীৰ যাত্ৰীক লৈ পুনৰ হেতালি বিভাগৰ।।...