આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आरोग्य विभागाच्या प्रसिद्घी साहित्याची रद्दीत विक्री : मुख्य कार्यकारी अधिकार्यांकडे अशोक जयसिंगपुरे यांची तक्रार
यवतमाळ : आरोग्य विभागाच्या योजनांसह आजारासंदर्भात जनजागृती करण्यासाठी प्रसिद्घी साहित्याची थेट...
પાલનપુરમાં પોલીસ કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત
હેડ કવાર્ટસમાં ફરજ બજાવતાં મુળ વડગામના મેમદપુરના પોલીસ કર્મચારીનું બુધવારે માર્ગ અકસ્માતમાં મોત...
Shambhuraj Desai। शंभूराज देसाईंचं उद्धव ठाकरेंना फ्रेंडशीपचं आवाहन; पाहा देसाई काय बोलतायेत
Shambhuraj Desai। शंभूराज देसाईंचं उद्धव ठाकरेंना फ्रेंडशीपचं आवाहन; पाहा देसाई काय बोलतायेत
દુનિયાભરમાં ગૂગલ સર્ચ એન્જિન ડાઉન, હજારો યુઝર્સ પરેશાન, ટ્વિટર પર આવી પ્રતિક્રિયા
મંગળવાર, 9 ઓગસ્ટ, સવારે 7 વાગ્યાની આસપાસ (ભારતીય સમય મુજબ), વિશ્વવ્યાપી સર્ચ એન્જિન ગૂગલ લગભગ 10...
দুৰ্গা পূজাৰ বাবে যুদ্ধকালিন প্ৰস্তুতি, মৰাণত চাহ বাগিচা অঞ্চলৰ পৰা চহৰলৈকে অনুষ্ঠিত ৩৭ খন পূজা
দুৰ্গা পূজাৰ বাবে যুদ্ধকালিন প্ৰস্তুতি, মৰাণত চাহ বাগিচা অঞ্চলৰ পৰা চহৰলৈকে অনুষ্ঠিত ৩৭ খন পূজা