આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાયો નામે થતા ડાયરા અને ડ્રો બાબતે કલેકટર ને લેખિત રજુઆત કરી આવા ડાયરા અને ડ્રો પર પ્રતિબંધ મુકવાની કરાઈ માંગ....
એન્કર બનાસકાંઠા માં સરહદી વિસ્તાર માં ગાયો નામે થતા ડાયરા અને ડ્રો બાબતે કલેકટર ને લેખિત રજુઆત...
સેફ દિવાળી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા અતિ આધુનિક સેફટી ઇકવીપમેન્ટ્સનું નિદર્શન કરવામાં આવ્યું.
સેફ દિવાળી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા અતિ આધુનિક સેફટી ઇકવીપમેન્ટ્સનું નિદર્શન કરવામાં આવ્યું.
Tata Nexon CNG Vs Maruti Brezza CNG: बजट में सस्ती नेक्सन या माइलेज में अच्छी ब्रेजा, किसे खरीदेंगे आप
भारतीय बाजार में सीएनजी वाहनों की मांग में लगातार बढ़ोतरी हो रही है। जिसे देखते हुए वाहन...
आतिशी समेत कैबिनेट का शपथ ग्रहण 21 सितंबर को:नया चेहरा होंगे मुकेश अहलावत
दिल्ली की मुख्यमंत्री चुनी गईं आतिशी 21 सितंबर को पद की शपथ लेंगी। आतिशी अपनी कैबिनेट के साथ शपथ...