આથી ધાનેરા નગરપાલીકા હદ વિસ્તારમાં ગુજરાત શોમ્સ એન્ડ એસ્ટાબ્લીશમેનન્ટ(રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન્સ ઓફ સર્વિસ )એક્ટ ૨૦૧૯ હેઠળ નોધાયેલ તમામ દુકાનો અને સંસ્થાઓ/પેઢીઓને આ જાહેરનામાથી સુચના આપવામાં આવે છે કે,ભારતના ચુંટણી પંચનવી દિલ્લી ધ્વારા જાહે કરાયેલ ચુંટણી કાર્યક્રમ મુજબ ધાનેરા વિધાનસભાની ચુંટણી માટે મતદાન તા.૫/૧૨/૨૦૨૨ ના સોમવારના રોજ યોજાનાર હોઈ ઉક્ત દિવસે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આપને ત્યાં નોકરી કરતાં હોય તેવા કામદારો શ્રીમયોગીઓ/કર્મચારીઓ ગુમાસ્તાઓને સવેતન રજા આપવાની રહેશે.અર્થાત તેમને તે દિવસના પગારમાંથી કોઈ કપાત રહેશે નહી. જો આ સુચનાનુ ઉલ્લંઘન કરવામાં આવશે તો જે તે માલીક દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંજેલી મુસ્લિમ સમાજ નું ગૌરવ વધારતા ત્રણ તેજસ્વી તારલા
રીપોર્ટર-જુનેદ પટેલ-ફતેપુરા
સંજેલી નગરના મુસ્લિમ સમાજના ત્રણ બાળકો એ હર ઘર તિરંગા...
लोकसभा अध्यक्ष ने किया रामगंजमण्डी का दौरा, नागरिक अभिनन्दन कार्यक्रम में की शिरकत, जगह जगह हुआ स्वागत
रामगंजमण्डी
संसद में दूसरी बार लोकसभा अध्यक्ष बनने के बाद ओम बिरला अपने संसदीय क्षेत्र...
आजमगढ़ शहर में साधु के साथ अभद्रता करने का आरोप।
जनपद आजमगढ़ में,आजमगढ़ शहर में साधु के साथ अभद्रता करने का आरोप।मालूम होकि साधु द्वारा पुलिस...
પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે પોલીસ તેમજ ટ્રાફિકના જવાનોએ કર્યું રક્તદાન
પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે પોલીસ તેમજ ટ્રાફિકના જવાનોએ કર્યું રક્તદાન