આથી ધાનેરા નગરપાલીકા હદ વિસ્તારમાં ગુજરાત શોમ્સ એન્ડ એસ્ટાબ્લીશમેનન્ટ(રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન્સ ઓફ સર્વિસ )એક્ટ ૨૦૧૯ હેઠળ નોધાયેલ તમામ દુકાનો અને સંસ્થાઓ/પેઢીઓને આ જાહેરનામાથી સુચના આપવામાં આવે છે કે,ભારતના ચુંટણી પંચનવી દિલ્લી ધ્વારા જાહે કરાયેલ ચુંટણી કાર્યક્રમ મુજબ ધાનેરા વિધાનસભાની ચુંટણી માટે મતદાન તા.૫/૧૨/૨૦૨૨ ના સોમવારના રોજ યોજાનાર હોઈ ઉક્ત દિવસે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આપને ત્યાં નોકરી કરતાં હોય તેવા કામદારો શ્રીમયોગીઓ/કર્મચારીઓ ગુમાસ્તાઓને સવેતન રજા આપવાની રહેશે.અર્થાત તેમને તે દિવસના પગારમાંથી કોઈ કપાત રહેશે નહી. જો આ સુચનાનુ ઉલ્લંઘન કરવામાં આવશે તો જે તે માલીક દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKATHA // બનાસ ડેરી ચેરમેન પદે શંકરભાઈ ચૌધરી અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી..
BANASKATHA // બનાસડેરી ચેરમેન પદે ફરી એકવાર શંકર ચૌધરીની અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની...
આંગણવાડીના કુપોષિત બાળકોને મીઠાઈ સાથે તેડાગર અને કાર્યકર બહેનોને સન્માનિત કરવામાં આવી,
આંગણવાડીના કુપોષિત બાળકોને મીઠાઈ સાથે તેડાગર અને કાર્યકર બહેનોને સન્માનિત કરવામાં આવી,
આટકોટના કાનપર ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ લોકોની ધરપકડ ₹17670 ગુદા મલ સહિત પાંચ આરોપીની ધરપકડ
આટકોટના કાનપર ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ લોકોની ધરપકડ ₹17670 ગુદા મલ સહિત પાંચ આરોપીની ધરપકડ
अब Rajnath Singh ने सेना को समझाया, 'सैनिक ऐसा न करें जिससे किसी भी भारतीय को ठेस पहुंचे’
अब Rajnath Singh ने सेना को समझाया, 'सैनिक ऐसा न करें जिससे किसी भी भारतीय को ठेस पहुंचे’