આથી ધાનેરા નગરપાલીકા હદ વિસ્તારમાં ગુજરાત શોમ્સ એન્ડ એસ્ટાબ્લીશમેનન્ટ(રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન્સ ઓફ સર્વિસ )એક્ટ ૨૦૧૯ હેઠળ નોધાયેલ તમામ દુકાનો અને સંસ્થાઓ/પેઢીઓને આ જાહેરનામાથી સુચના આપવામાં આવે છે કે,ભારતના ચુંટણી પંચનવી દિલ્લી ધ્વારા જાહે કરાયેલ ચુંટણી કાર્યક્રમ મુજબ ધાનેરા વિધાનસભાની ચુંટણી માટે મતદાન તા.૫/૧૨/૨૦૨૨ ના સોમવારના રોજ યોજાનાર હોઈ ઉક્ત દિવસે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આપને ત્યાં નોકરી કરતાં હોય તેવા કામદારો શ્રીમયોગીઓ/કર્મચારીઓ ગુમાસ્તાઓને સવેતન રજા આપવાની રહેશે.અર્થાત તેમને તે દિવસના પગારમાંથી કોઈ કપાત રહેશે નહી. જો આ સુચનાનુ ઉલ્લંઘન કરવામાં આવશે તો જે તે માલીક દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગૃહ મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસની ડીસા ખાતે કરાઈ ઉજવણી
ગૃહ મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસની ડીસા ખાતે કરાઈ ઉજવણી
ગાંધીધામ ડી.પી.ટી ગ્રાઉન્ડ મધ્યે પેરેડાઇઝ ગ્રુપ અને વિંગ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી.
ગાંધીધામ ડી.પી.ટી ગ્રાઉન્ડ મધ્યે પેરેડાઇઝ ગ્રુપ અને વિંગ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી.
વાંકાનેર યુવા ભાજપ દ્વારા રનફોર મેરેથન નું આયોજન કરવામાં આવ્યું હતું
વાંકાનેર યુવા ભાજપ દ્વારા રનફોર મેરેથન નું આયોજન કરવામાં આવ્યું હતુંવાંકાનેર યુવા ભાજપ દ્વારા...
વેજલપુરના ભાજપના ઉમેદવાર સામે સરકારી જમીન નો દુરુપયોગ કરવાની ફરિયાદ.
અમદાવાદની વેજલપુર બેઠકના ભાજપ ઉમેદવાર અમિત ઠાકર ની સંસ્થાના ટ્રસ્ટ સામે જમીન હેતુફેર કરી ખાનગી...
Breaking News: PM Modi के अमेरिकी दौरे से पहले Newyork में स्वामीनारायण मंदिर में तोड़फोड़ | Aaj Tak
Breaking News: PM Modi के अमेरिकी दौरे से पहले Newyork में स्वामीनारायण मंदिर में तोड़फोड़ | Aaj Tak