આથી ધાનેરા નગરપાલીકા હદ વિસ્તારમાં ગુજરાત શોમ્સ એન્ડ એસ્ટાબ્લીશમેનન્ટ(રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન્સ ઓફ સર્વિસ )એક્ટ ૨૦૧૯ હેઠળ નોધાયેલ તમામ દુકાનો અને સંસ્થાઓ/પેઢીઓને આ જાહેરનામાથી સુચના આપવામાં આવે છે કે,ભારતના ચુંટણી પંચનવી દિલ્લી ધ્વારા જાહે કરાયેલ ચુંટણી કાર્યક્રમ મુજબ ધાનેરા વિધાનસભાની ચુંટણી માટે મતદાન તા.૫/૧૨/૨૦૨૨ ના સોમવારના રોજ યોજાનાર હોઈ ઉક્ત દિવસે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આપને ત્યાં નોકરી કરતાં હોય તેવા કામદારો શ્રીમયોગીઓ/કર્મચારીઓ ગુમાસ્તાઓને સવેતન રજા આપવાની રહેશે.અર્થાત તેમને તે દિવસના પગારમાંથી કોઈ કપાત રહેશે નહી. જો આ સુચનાનુ ઉલ્લંઘન કરવામાં આવશે તો જે તે માલીક દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વસ્ત્રાલ ખાતે આવેલી માધવ સ્કૂલમાં વિધાર્થીઓને પરીક્ષાખાંડમાં ના બેસવા દેતા કરવામાં આવ્યો વિરોધ
વસ્ત્રાલ ખાતે આવેલી માધવ સ્કૂલમાં વિધાર્થીઓને પરીક્ષાખાંડમાં ના બેસવા દેતા કરવામાં આવ્યો વિરોધ
Lok Sabha Elections 2024: धर्म और खाने पर आई लोकसभा चुनाव की लड़ाई, विपक्ष-सरकार में जंग जारी
Lok Sabha Elections 2024: धर्म और खाने पर आई लोकसभा चुनाव की लड़ाई, विपक्ष-सरकार में जंग जारी
UP में Samajwadi Party को बड़े झटके का खतरा, NDA में जा सकते हैं Jayant Chaudhary |BJP | Latest News
UP में Samajwadi Party को बड़े झटके का खतरा, NDA में जा सकते हैं Jayant Chaudhary |BJP | Latest News
સુરત શહેરના રુસ્તમ બાગ ખાતે સ્વામી નારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ નિશુલ્ક OPD સેવા માટે કાર્યક્રમ યોજાયો
સુરત શહેરના રુસ્તમ બાગ ખાતે સ્વામી નારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ નિશુલ્ક OPD સેવા માટે કાર્યક્રમ...