દેવભૂમિ દ્વારકા જીલ્લા માં છેલ્લા ઘણા સમય થી જે ઈ ઈ નીટ ની કોચિંગ સુવિધા માટે સારા કોચિંગ ની જરૂરિયાત જણાઈ રહી હતી તેથી કોચિંગ માટે જાણીતા એવા કોટા શહેર માં આવેલા ઇન્સ્ટટ્યુટ દ્વારા મીઠાપુર માં નવું સેન્ટર શરુ કરવામાં આવશે. મોશન ઇન્સ્ટીટયુટ ના સેન્ટર મેનેજર અંકિત યાદવ ના જણાવ્યા પ્રમાણે મીઠાપુર ટાટા કેમિકલ્સ તથા ટાટા કેમ ડી એ વી પબ્લિક સ્કૂલ ના સયુંકત પ્રયાશો થી આ સંભવ બન્યું છે. વધુ માં ઉમેર્યું હતું કે કોટા શહેર માં ક ભણાવતા શિક્ષકો ને અહીં મૂકી અઠવાડિયા ના ૬ દિવસ નિયમિત રૂપે અહીં કોચિંગ દેવામાં આવશે કે જે જેથી કરી ને વિધાર્થીઓ ને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહે. હવે અહીં ના વિધાર્થીઓ ને બહારગામ જવા ની જરૂર નહિ પડે પરંતુ અહીં જ ઉપલબ્ધ થઇ જશે. મોશન ઇન્સ્ટીટયુટ આજે દેશભર માં ૫૫ સેન્ટર ધરાવે છે અને તેના કોચિંગ ની ગુણવત્તા પણ ખુબજ સારી છે. આ મોશન મીઠાપુર માં મીઠાપુર ટાટા કેમ ડી એ વી પબ્લિક સ્કૂલ ખાતે શરૂ થનાર છે. અને વિધાર્થીઓ ને પ્રવેશ હેતુ અંતિમ તારીખ ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૩ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  India Vs Australia World Cup 2023: भारत की जीत पर घर से बाहर निकल प्रशंसकों ने मनाया जश्न, देखें 
 
                      India Vs Australia World Cup 2023: भारत की जीत पर घर से बाहर निकल प्रशंसकों ने मनाया जश्न, देखें
                  
   মৰাণত সহস্ৰাধিক লোকে আপত যোগদান কৰাক লৈ বিধায়ক চক্ৰধৰ গগৈৰ প্ৰতিক্ৰিয়া 
 
                      মৰাণত সহস্ৰাধিক লোকে আপত যোগদান কৰাক লৈ বিধায়ক চক্ৰধৰ গগৈৰ প্ৰতিক্ৰিয়া
                  
   Delhi Weather Update: दिल्ली में हल्की बारिश के साथ लौट सकती सर्दी, दिनभर छाए रहेंगे बादल 
 
                      आईएमडी के अनुसार, शनिवार को दिल्ली-एनसीआर के अलग-अलग इलाके में दिन भर बादल छाए रहेंगे और हल्की...
                  
    શ્રી શુક્લભાઈ બલદાણીયા ની( વડલી મહુવા )આહીર કન્યા છાત્રાલય તથા કન્યા વિધાલય,કુમાર છાત્રાલય, કુમાર વિધાલય ના 4 શેક્ષણિક સંસ્થા ના  પ્રમુખ તરીકે વરણી થઈ 
 
                      આજરોજ ડુંગર મુકામે આહીર સમાજ ના ગામે ગામ ના આગેવાનો એ શ્રી શુક્લભાઈ બલદાણીયા ની( વડલી મહુવા )આહીર...
                  
   
  
  
  
   
  