121 બાલાસિનોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચાર અર્થે વિરપુર ખાતે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું આગમન, આ જાહેર સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી, ૨૦૦ થી વધુ વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા, આ જાહેર સભામાં ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને માતર વિધાનસભાના પ્રભારી મુકેશભાઈ સુકલ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ રમતુસિંહ બારીયા, ઓબીસી મોરચાના પ્રદેશ કારોબરી સભ્ય અજમેલસિંહ પરમાર, ઓબીસી મોરચાના મહિસાગર જિલ્લાના પ્રમૂખ કાળુસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના સદસ્ય પિનાકીન સુકલ, મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ લીલાબેન અંકોલીયા, તાલુકા પંચાયત પ્રમુખ દીપકભાઈ તલાર, જીલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધી સનાભાઈ ખાટ, જીલ્લાના શિક્ષણ સેલના કનવિનર ચતુરસિહ ઝાલા, ઓબીસી મોરચાના મહિસાગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મહેશ ઠાકોર, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, આગેવાનો, સહિત ઉપસ્થિત રહ્યાં હતા, સાલૈયા તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય કુંદનબેન કમલેશભાઈ પટેલે 150 થી પણ વધુ કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો તેમજ આસપૂર ગામના 20 જેટલા કાર્યકરોએ કાગ્રેસને અલવીદા કહી ભાજપનો ખેસ ધારણ કર્યો, આમ ચૂંટણીના ગણત્રીના દિવસો બાકી છે ત્યારે કાર્યકરો ભાજપમા જોડાઈને 121 બાલાસિનોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ ચૌહાણને વિજય બનાવી, રાજ્ય અને કેન્દ્ર સરકારના હાથ મજબૂત કરવા માગતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राज्य सरकार तुमच्या पाठीशी आहे त्यामूळे न घाबरता घोडगंगात परिवर्तन करा:- महसूलमंत्री
शिरुर: सहकार चळवळीत चढउतार होत असतात. शेतकऱ्यांच्या मालकीची कारखाना हीच एकमेव संस्था आहे. येथेच...
सपा में घमासान... अखिलेश यादव के सामने ही भिड़े नेता, हार पर खोली एक-दूसरे की पोल
सपा नेताओं में गुटबाजी और आपसी खींचतान जगजाहिर है। मंगलवार को लखनऊ में पार्टी के राष्ट्रीय...
બોરમાં 60 ફૂટે ફસાયેલી 12 વર્ષની દીકરીને આર્મીના જવાને બચાવી લેવાઈ
બોરમાં 60 ફૂટે ફસાયેલી 12 વર્ષની દીકરીને આર્મીના જવાને બચાવી લેવાઈ
DEESA/ડીસાવળ રોહિત સમાજનો 16 મો શૈક્ષણિક સેમિનાર માં 80 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ નું સન્માન કરાયું..
ડીસાવળ રોહિત સમાજનો 16 મો શૈક્ષણિક સેમિનાર માં 80 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ નું સન્માન કરાયું.....
कोतवडेतील ग्रामसेवक निवासस्थान उद्ध्वस्त; प्रजासत्ताक दिनी ग्रामस्थांचे आंदोलन
कोतवडेतील ग्रामसेवक निवासस्थान उद्ध्वस्त; प्रजासत्ताक दिनी ग्रामस्थांचे आंदोलन