121 બાલાસિનોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચાર અર્થે વિરપુર ખાતે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું આગમન, આ જાહેર સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી, ૨૦૦ થી વધુ વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા, આ જાહેર સભામાં ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને માતર વિધાનસભાના પ્રભારી મુકેશભાઈ સુકલ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ રમતુસિંહ બારીયા, ઓબીસી મોરચાના પ્રદેશ કારોબરી સભ્ય અજમેલસિંહ પરમાર, ઓબીસી મોરચાના મહિસાગર જિલ્લાના પ્રમૂખ કાળુસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના સદસ્ય પિનાકીન સુકલ, મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ લીલાબેન અંકોલીયા, તાલુકા પંચાયત પ્રમુખ દીપકભાઈ તલાર, જીલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધી સનાભાઈ ખાટ, જીલ્લાના શિક્ષણ સેલના કનવિનર ચતુરસિહ ઝાલા, ઓબીસી મોરચાના મહિસાગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મહેશ ઠાકોર, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, આગેવાનો, સહિત ઉપસ્થિત રહ્યાં હતા, સાલૈયા તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય કુંદનબેન કમલેશભાઈ પટેલે 150 થી પણ વધુ કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો તેમજ આસપૂર ગામના 20 જેટલા કાર્યકરોએ કાગ્રેસને અલવીદા કહી ભાજપનો ખેસ ધારણ કર્યો, આમ ચૂંટણીના ગણત્રીના દિવસો બાકી છે ત્યારે કાર્યકરો ભાજપમા જોડાઈને 121 બાલાસિનોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ ચૌહાણને વિજય બનાવી, રાજ્ય અને કેન્દ્ર સરકારના હાથ મજબૂત કરવા માગતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હારીજ : મિશન લાઇફ થીમ આધારિત પ્રશ્નોતરી સ્પર્ધાનુ આયોજન | SatyaNirbhay News Channel
હારીજ : મિશન લાઇફ થીમ આધારિત પ્રશ્નોતરી સ્પર્ધાનુ આયોજન | SatyaNirbhay News Channel
રાજકોટ મનપા ના અધિકારીઓ દ્રારા ચોરીછુપી કોંગ્રેસની ઝંડી ઉતારાતા લલીત કગથરા એ ઉપવાસ ની ચિમકી આપેલ.
રાજકોટ મનપા ના અધિકારીઓ દ્રારા ચોરીછુપી કોંગ્રેસની ઝંડી ઉતારાતા લલીત કગથરા એ ઉપવાસ ની ચિમકી આપેલ.
સીએમ અશોક ગેહલોત આજે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે કરશે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. આ દરમિયાન સીએમ...
বৰবাম তিনি আলিত ১০নং ৱাৰ্ডৰ বুথ সৱলীকৰণ সভা অনুষ্ঠিত।
বৰবাম তিনি আলিত আজি ভাৰতীয় জনতা পাৰ্টিৰ বুথ সৱলী কৰণ সভা অনুষ্ঠিত হয়। ডিব্ৰুগড় জিলাৰ ৰাজহ...
तालेड़ा कॉलेज में खुले उर्दू विषय कांग्रेस मंडल अध्यक्ष तालेड़ा ने बूंदी विधायक कों सौपा पत्र
बुंदी
फ़रीद खान
तालेड़ा कॉलेज में उर्दू विषय खोलने को लेकर बून्दी विधायक हरिमोहन शर्मा को सौपा...