વિધાનસભાની ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતાં ઈસમોને ઝડપી પાડવા માટે પોતાના ઉપર અધિકારીની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસે લિસ્ટેડ બુટલેગર તેમજ અસામાજીક પ્રવૃતિ આચરતા ક્રુર વ્યક્તિઓની યાદી તૈયાર કરી તેમના વિરૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી દાહોદ જિલ્લા કલેક્ટર ર્ડાક્ટર હર્ષિત પી. ગોસાવીને મોકલી આપતાં જિલ્લા કલેક્ટર ધાનપુર, ચાકલીયા તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તાના પ્રોહી બુટલેગરો નિલેશભાઈ સામંતભાઈ વાખળા (રહે. લખણા ગોજીયા વાખળા ફળિયુ, તા. ધાનપુર, જિ.દાહોદ), રાજેશભાઈ મિક્લભાઈ બારીયા (રહે. રળીયાતીભુરા, તા. ઝાલોદ, જિ.દાહોદ), નારસિંગભાઈ વેલજીભાઈ વળવાઈ (રહે. કુપડા, તા.ફતેપુરા, જિ.દાહોદ) તેમજ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાતકીપણું આચરતાં ક્રુર વ્યક્તિ તરીકે સાહિલભાઈ સબુરભાઈ શેખ (રહે. ગરબાડા, ઘાંચીવાડ) ની પાસા પ્રપોઝલ ગ્રાહ્ય રાખી જિલ્લા કલેક્ટરે તે ચારેની પાસા હેઠળ ધરપકડ કરવાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું જે વોરંટની બજવણી માટે નીકળેલ દાહોદ એલસીબીના પીએસઆઈ તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમોએ ઉપરોક્ત ચારેયની ધરપકડ કરી લખણા ગોજીયા ગામના નિલેશભાઈ સામંતભાઈ વાખળાને જામનગર જિલ્લા જેલ ખાતે તથા રાજેશભાઈ નિક્લભાઈ બારીયા, નારસિંગભાઈ વેલજીભાઈ વળવાઈ તથા સાહિલભાઈ સબુરભાઈ શેખ એમ ત્રણેય જણાને જુનાગઢ જેલ ખાતે પોલીસ જાફ્તા સાથે સરકારી વાહનમાં મોકલી આપ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mauni Amavasya: 20 साल बाद मौनी अमावस्या पर अद्भुत संयोग, कपूर और लौंग की पूजा से होंगे मालामाल, जानें महत्व
आज मौनी अमावस्या है, इस दौरान पवित्र नदियों में स्नान का तो महत्व है ही, लेकिन इस दिन किए जाने...
গীতৰ তালে তালে ৰাজপথত চাইকেলত উঠি নৃত্য এজন লোকৰ।
গীতৰ তালে তালে ৰাজপথত চাইকেলত উঠি নৃত্য এজন লোকৰ।
17 जुलाई को लोकसभा अध्यक्ष का रामगंजमण्डी दौरा, भाजपा कार्यकर्ताओ ने बैठक कर सौपी जिम्मेदारी
लोकसभा अध्यक्ष ओम बिरला एवं शिक्षा मंत्री मदन दिलावर 17 जुलाई को रामगंजमण्डी क्षेत्र के दौरे पर...
National lok adalat 2023 કુલ ૬,૪૨,૧૫૦ કેસોના નિકાલ સાથે રૂપિયા ૧૫૭.૩૮ કરોડથી વધુ રકમનાં સુખદ સમાધાન
National lok adalat 2023 કુલ ૬,૪૨,૧૫૦ કેસોના નિકાલ સાથે રૂપિયા ૧૫૭.૩૮ કરોડથી વધુ રકમનાં સુખદ સમાધાન