વિધાનસભાની ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતાં ઈસમોને ઝડપી પાડવા માટે પોતાના ઉપર અધિકારીની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસે લિસ્ટેડ બુટલેગર તેમજ અસામાજીક પ્રવૃતિ આચરતા ક્રુર વ્યક્તિઓની યાદી તૈયાર કરી તેમના વિરૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી દાહોદ જિલ્લા કલેક્ટર ર્ડાક્ટર હર્ષિત પી. ગોસાવીને મોકલી આપતાં જિલ્લા કલેક્ટર ધાનપુર, ચાકલીયા તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તાના પ્રોહી બુટલેગરો નિલેશભાઈ સામંતભાઈ વાખળા (રહે. લખણા ગોજીયા વાખળા ફળિયુ, તા. ધાનપુર, જિ.દાહોદ), રાજેશભાઈ મિક્લભાઈ બારીયા (રહે. રળીયાતીભુરા, તા. ઝાલોદ, જિ.દાહોદ), નારસિંગભાઈ વેલજીભાઈ વળવાઈ (રહે. કુપડા, તા.ફતેપુરા, જિ.દાહોદ) તેમજ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાતકીપણું આચરતાં ક્રુર વ્યક્તિ તરીકે સાહિલભાઈ સબુરભાઈ શેખ (રહે. ગરબાડા, ઘાંચીવાડ) ની પાસા પ્રપોઝલ ગ્રાહ્ય રાખી જિલ્લા કલેક્ટરે તે ચારેની પાસા હેઠળ ધરપકડ કરવાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું જે વોરંટની બજવણી માટે નીકળેલ દાહોદ એલસીબીના પીએસઆઈ તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમોએ ઉપરોક્ત ચારેયની ધરપકડ કરી લખણા ગોજીયા ગામના નિલેશભાઈ સામંતભાઈ વાખળાને જામનગર જિલ્લા જેલ ખાતે તથા રાજેશભાઈ નિક્લભાઈ બારીયા, નારસિંગભાઈ વેલજીભાઈ વળવાઈ તથા સાહિલભાઈ સબુરભાઈ શેખ એમ ત્રણેય જણાને જુનાગઢ જેલ ખાતે પોલીસ જાફ્તા સાથે સરકારી વાહનમાં મોકલી આપ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मेहनगर गैगेस्टर में वांछित तीन अभियुक्त गिरफ्तार।
पूर्व की घटना दिनांक 24.03.2023 को उ0नि0 कन्हैया लाल मौर्या मय हमराह द्वारा मुखबीर की सुचना पर...
Lok Sabha Election: लोकसभा चुनाव से पहले बोले Bundelkhand के लोग, कहा-बुंदेलखंड का नहीं हुआ है विकास
Lok Sabha Election: लोकसभा चुनाव से पहले बोले Bundelkhand के लोग, कहा-बुंदेलखंड का नहीं हुआ है विकास
প্ৰধানমন্ত্ৰীৰ গৰীৱ কল্যাণ অন্ন যোজনাক লৈ সৰোজিনী চিলিং গ্ৰাণ্টত শলগুৰি পঞ্চায়ত উদ্যোগত অনুষ্ঠিত কৰিলে বিশেষ সভা।
প্ৰধানমন্ত্ৰী গৰীৱ কল্যাণ অন্ন যোজনা আঁচনিক ৰাজ্যজুৰি সফল ৰূপায়ণ কৰিবৰ বাবে ৰাজ্য চৰকাৰ তৎপৰ...
વલસાડમાં યોજાનારી 28મી રથયાત્રા નિમિત્તે રેન્જ IGના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી.
વલસાડમાં યોજાનારી 28મી રથયાત્રા નિમિત્તે રેન્જ IGના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી.
सलमान खान पर गोलीबारी का प्लान हुआ फेल,लॉरेंस के चार गुर्गे गिरफ्तार
नवी मुंबई पुलिस ने लॉरेंस बिश्नोई के गिरोह के चार लोगों को गिरफ्तार किया है। ये सभी पनवेल...