વિધાનસભાની ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતાં ઈસમોને ઝડપી પાડવા માટે પોતાના ઉપર અધિકારીની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસે લિસ્ટેડ બુટલેગર તેમજ અસામાજીક પ્રવૃતિ આચરતા ક્રુર વ્યક્તિઓની યાદી તૈયાર કરી તેમના વિરૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી દાહોદ જિલ્લા કલેક્ટર ર્ડાક્ટર હર્ષિત પી. ગોસાવીને મોકલી આપતાં જિલ્લા કલેક્ટર ધાનપુર, ચાકલીયા તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તાના પ્રોહી બુટલેગરો નિલેશભાઈ સામંતભાઈ વાખળા (રહે. લખણા ગોજીયા વાખળા ફળિયુ, તા. ધાનપુર, જિ.દાહોદ), રાજેશભાઈ મિક્લભાઈ બારીયા (રહે. રળીયાતીભુરા, તા. ઝાલોદ, જિ.દાહોદ), નારસિંગભાઈ વેલજીભાઈ વળવાઈ (રહે. કુપડા, તા.ફતેપુરા, જિ.દાહોદ) તેમજ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાતકીપણું આચરતાં ક્રુર વ્યક્તિ તરીકે સાહિલભાઈ સબુરભાઈ શેખ (રહે. ગરબાડા, ઘાંચીવાડ) ની પાસા પ્રપોઝલ ગ્રાહ્ય રાખી જિલ્લા કલેક્ટરે તે ચારેની પાસા હેઠળ ધરપકડ કરવાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું જે વોરંટની બજવણી માટે નીકળેલ દાહોદ એલસીબીના પીએસઆઈ તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમોએ ઉપરોક્ત ચારેયની ધરપકડ કરી લખણા ગોજીયા ગામના નિલેશભાઈ સામંતભાઈ વાખળાને જામનગર જિલ્લા જેલ ખાતે તથા રાજેશભાઈ નિક્લભાઈ બારીયા, નારસિંગભાઈ વેલજીભાઈ વળવાઈ તથા સાહિલભાઈ સબુરભાઈ શેખ એમ ત્રણેય જણાને જુનાગઢ જેલ ખાતે પોલીસ જાફ્તા સાથે સરકારી વાહનમાં મોકલી આપ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পুনৰ বিদ্যুতৰ মাচুল বৃদ্ধি কৰাক লৈ সৰৱ আছু, ৰাজ্যজুৰি সাব্যস্ত কৰিব প্ৰতিবাদ
পুনৰ বিদ্যুতৰ মাচুল বৃদ্ধি কৰাক লৈ সৰৱ আছু, ৰাজ্যজুৰি সাব্যস্ত কৰিব প্ৰতিবাদ ৷
১ ফেব্ৰুৱাৰীৰ পৰা...
Joe Biden seemingly ignores UK PM Rishi Sunak, pushes him aside
As US President Joe Biden arrived in Northern Ireland for a brief visit to mark the 25th...
સિહોર શહેરમાં ત્રિરંગો નગરપાલિકા માં જમા કરાવી શકે છે
ભારત દેશને મળેલી આઝાદીના! ૭૫ વર્ષ પૂર્ણ થયા છે, ત્યાર કન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહાત્સવ...
মৰাণত শীতৰ।বাবে মৃত্যুহোৱা ঘটনাত দুখ প্ৰকাশ কৰি ক্ষতিপুৰণ দিয়াৰ বাবে আজি ডিমৌত দাবী জনালে আটছাই।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত মিৰিহোলাত এটাসপ্তাহতেই দুটিকৈ শিশুৰ মৃত্যু হোৱাৰ ঘটনাত...
राजस्थान के 55 लाख किसानों को होने वाला है बड़ा फायदा,जानिए क्या है माजरा
पीएम नरेंद्र मोदी आज यानी 18 जून को दो दिवसीय वाराणसी दौरे पर पहुंचेंगे. पीएम मोदी किसान सम्मान...