વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Himmatnagar: વિધાનસભા Congress ઉમેદવાર કમલેશ પટેલ સમર્થકો સાથે નોધાવી ઉમેદવારી | Gujarat Election
Himmatnagar: વિધાનસભા Congress ઉમેદવાર કમલેશ પટેલ સમર્થકો સાથે નોધાવી ઉમેદવારી | Gujarat Election
यह तीन चीज़ें 30 दिन लगाओ सारे सफेद बाल काले हो जाएंगे | White Hair To Black Hair Naturally
यह तीन चीज़ें 30 दिन लगाओ सारे सफेद बाल काले हो जाएंगे | White Hair To Black Hair Naturally
ભાજપ નેતાગાયક વિજય સુવાળાનો પાવર વધ્યો,ટ્રાફિક પોલીસે ગાડી રોકતા કોન્સ્ટેબલને વિજય સુવાળાએ આપી ધમકી
ભાજપ નેતાગાયક વિજય સુવાળાનો પાવર વધ્યો,ટ્રાફિક પોલીસે ગાડી રોકતા કોન્સ્ટેબલને વિજય સુવાળાએ આપી ધમકી
भयंकर गर्मी में AC फटने के मामले क्यों बढे? अब Noida से आया केस
भयंकर गर्मी में AC फटने के मामले क्यों बढे? अब Noida से आया केस
પાવાગઢ ખાતે મહાકાળી માતાજીનું મંદિર દેવ-દિવાળીએ ચંદ્રગ્રહણને લઈને બંધ રહેશે.#gujrat #panchmahal #
પાવાગઢ ખાતે મહાકાળી માતાજીનું મંદિર દેવ-દિવાળીએ ચંદ્રગ્રહણને લઈને બંધ રહેશે.#gujrat #panchmahal #