વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢ બારીયા નગરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી
દેવગઢ બારીયા નગરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી
કોલડા ગામે લુંટના ઈરાદે હત્યા ના નિષ્ફળ પ્રયાસ ના આરોપીઓ ઝડપાયા
અમરેલી-વડીયાના કોલડા ગામે લૂંટના ઇરાદે હત્યાનો નિષ્ફળ પ્રયાસના આરોપીઓ ઝડપાયા........
10 દિવસ...
সদৌ অসম নাগাৰা নাম সংঘৰ উদ্যোগত প্ৰয়াত শিল্পী বলেন্দ্ৰ নাৰায়ণ কলিতাৰ শ্ৰদ্ধাঞ্জলি অনুষ্ঠান
সদৌ অসম নাগাৰা নাম সংঘৰ উদ্যোগত পশ্চিম দৰঙৰ কুঁহিয়াৰ কুছিত বিশিষ্ট নাগাৰা নামৰ শিল্পী...
ક્યાં નેતાના હસ્તે ગણેશજીની મૂર્તિનું વિતરણ કરાયુ?
#buletinindia #gujarat