વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત: મહિલા બાળક સાથે બસમાંથી ઉતરી નહોતી તે પહેલા ડ્રાઇવરે ભગાવી મુકતા રસ્તા પર પટકાતા ઇજાગ્રસ્ત
સુરત: મહિલા બાળક સાથે બસમાંથી ઉતરી નહોતી તે પહેલા ડ્રાઇવરે ભગાવી મુકતા રસ્તા પર પટકાતા ઇજાગ્રસ્ત
लोकसभा प्रत्याशी कृपाशंकर सिंह ने डोर टू डोर जनसंपर्क किये।
जनपद जौनपुर में,लोकसभा प्रत्याशी कृपाशंकर सिंह ने डोर टू डोर जनसंपर्क कियें।मालूम होकि जनपद...
Budget session LIVE updates: Both Houses adjourned within minutes of commencement
Parliament was resumed after a four-day break and Congress MPs held a meeting at 10.30 am...
વડોદરા : દુષ્કર્મના બે આરોપીઓને યુ.પી ખાતેથી પોલીસ દ્વારા ઝડપી લેવાયા
વડોદરા : દુષ્કર્મના બે આરોપીઓને યુ.પી ખાતેથી પોલીસ દ્વારા ઝડપી લેવાયા