વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર-આબુ હાઇવે પર કારનું ટાયર ફાટતાં એક યુવકનું મોત : એક યુવક ઘાયલ
પાલનપુર-આબુરોડ હાઈવે પર ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક...
आमदार डॉ. राहुल पाटील यांच्या संपर्क कार्यालयात शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांना अभिवादन
आमदार डॉ. राहुल पाटील यांच्या संपर्क कार्यालयात शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांना अभिवादन
New Hindi Movie "The Creator Sarjanhar" | Dayanand Shetty (Daya) | Jay Vision - Newzdaddy
New Hindi Movie "The Creator Sarjanhar" | Dayanand Shetty (Daya) | Jay Vision - Newzdaddy
This fight between the idea of India and Narendra Modi: Congress leader Rahul Gandhi
This fight between the idea of India and Narendra Modi: Congress leader Rahul Gandhi in Bengaluru