વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોરબીમાં સરકારી યોજનાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
મોરબીમાં સરકારી યોજનાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
तिलवाड़ा पशु मेला।। इस बार घोड़ों की बिक्री में तेजी....
तिलवाड़ा पशु मेला।। इस बार घोड़ों की बिक्री में तेजी....
5 Early Warning Signs of Liver Damage
5 Early Warning Signs of Liver Damage
Sonia Gandhi Birthday: सोनिया गांधी के जन्मदिन पर पीएम मोदी ने दी शुभकामनाएं, लिखी ये पोस्ट
Sonia Gandhi Birthday: भारतीय राजनीति की सबसे प्रमुख नामों में से एक सोनिया गांधी का...