વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શહેર ના Comedian Parag Kansara નુ નિધન
શહેર ના Comedian Parag Kansara નુ નિધન
बारिश नहीं हो रही बंद, एत्मादपुर में मकान की छत गिरने से वृद्ध महिला की मौत
आगरा: ताजनगरी 24 घंटे से लगातार बारिश हो रही है। पूरा शहर पानी पानी हो गया है। नालियां उफन रही...
UP BJP Meeting: यूपी में लोकसभा चुनाव में बीजेपी की हार की वजह आई सामने, आलाकमान को सौंपी रिपोर्ट
UP BJP Meeting: यूपी में लोकसभा चुनाव में बीजेपी की हार की वजह आई सामने, आलाकमान को सौंपी रिपोर्ट
वीज अंगावर पडून एका शेतकरी महिलेचा मृत्यू@india report
वीज अंगावर पडून एका शेतकरी महिलेचा मृत्यू@india report
कौन होगा नया BJP चीफ? इलेक्शन के लिए बन गई नई कमेटी, जानें- कब और कैसे होंगे संगठनात्मक चुनाव
भारतीय जनता पार्टी (बीजेपी) में अध्यक्ष पद के चुनाव के लिए दल ने एक कमेटी गठित की है. मंगलवार (15...