વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Coal India: 5500 करोड़ मुनाफे के बाद बंपर डिविडेंड का एलान, शेयर बाजार में लुढ़के कंपनी के शेयर
नई दिल्ली, बिजनेस डेस्क। सार्वजनिक क्षेत्र की कंपनी कोल इंडिया ने चौथी तिमाही के नतीजे जारी...
ખેડવા ખાતે યોગા સેશનનું આયોજન કરવામાં આવેલ
આજરોજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ધરોઈ પ્રા.આ.કેન્દ્ર ખેડવા ખાતે યોગા સેશનનું આયોજન કરવામાં આવેલ..
Pawan Khera ने G20 को लेकर PM Modi पर साधा निशाना, कहा- 'कोई भी पीएम होता फिर भी भारत ही करता...'
Pawan Khera ने G20 को लेकर PM Modi पर साधा निशाना, कहा- 'कोई भी पीएम होता फिर भी भारत ही करता...'