વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિસનગર ના આમાંદમી પાર્ટી ના ઉમેદવાર જયંતિ ભાઈ પટેલ @live24newsgujarat
વિસનગર ના આમાંદમી પાર્ટી ના ઉમેદવાર જયંતિ ભાઈ પટેલ @live24newsgujarat
On Delhi ordinance issue, Kharge says decision will be taken before Parliament session
The Congress president wondered why the Delhi ordinance issue was being talked about elsewhere...
Special financial camp in Tezpur
Special financial camp organized in Tezpur
Tezpur: A special financial inclusion camp was...
હથિયાર બનાવવાની મીની ફેકટરી સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ગીરસોમનાથ તથા તાલાળા પોલીસ
પોલીસ મહાનિદેશક અને મુ.પો.અધિ.શ્રી (કાવ્ય) ગુ.રા. ગાંધીનગર નાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને...
પૂર્વ CM વિજય રૂપાણી:-બીજેપી હાઈ કમાન્ડે કહ્યું "રાજીનામું આપો અને મેં
આપી દીધું,બસ"અહીં હાઈ કમાન્ડ સર્વોપરી છે !!
ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યાના એક વર્ષ પછી, વિજય રૂપાણીએ કહ્યું છે કે તેમને બીજેપી...