વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra के Gadchiroli में दिल दहला देने वाली वारदात, दो लोगों को जिंदा जलाया | Aaj Tak
Maharashtra के Gadchiroli में दिल दहला देने वाली वारदात, दो लोगों को जिंदा जलाया | Aaj Tak
सुभाष रोडवर ट्रकने दुचाकीला धडक दिल्या प्रकरणी गुन्हा दाखल@india report
सुभाष रोडवर ट्रकने दुचाकीला धडक दिल्या प्रकरणी गुन्हा दाखल@india report
Post Office की इस स्कीम से आपको हो सकती है डेढ़ लाख की कमाई, लगाने होंगे सिर्फ 2000 रुपये
नई दिल्ली, बिजनेस डेस्क। अगर आप भी हर महीने अपनी बचत को घर में रखना पसंद करते हैं तो आप बैंक...